ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ માટે જંગલની ખરીદી કરશે મુકેશ અંબાણી, સાથે આટલા કરોડ રૂપિયાનું દાન પણ કરીને આવ્યા

રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ગીતાના પાઠમાં પણ જોડાયા હતા. પરંતુ વાત તો એ છે કે કરોડોના માલિકે ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો બીજી સૌથી મોટી વાત એ પણ છે કે તેમણે એ વાતનો […]

ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ માટે જંગલની ખરીદી કરશે મુકેશ અંબાણી, સાથે આટલા કરોડ રૂપિયાનું દાન પણ કરીને આવ્યા
Follow Us:
| Updated on: May 25, 2019 | 3:22 PM

રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ગીતાના પાઠમાં પણ જોડાયા હતા. પરંતુ વાત તો એ છે કે કરોડોના માલિકે ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો બીજી સૌથી મોટી વાત એ પણ છે કે તેમણે એ વાતનો ભરોસો પણ આપ્યો કે તામિલનાડુમાં ધીરુભાઈ અંબાણીના નામે તેઓ ચંદનનું જંગલ પણ ખરીદી કરશે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહ એક સાથે ગુજરાત આવી રહ્યા છે, જાણો સમગ્ર કાર્યક્રમની યાદી

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મહત્વનું છે કે મુકેશ અંબાણી નિયમિત બદ્રીનાથ મંદિર જતા રહે છે. દીકરી ઈશાના લગ્નનું આમંત્રણ કાર્ડને પણ ભગવાનના ચરણોમાં ચડાવવા બદ્રીનાથ અને કેદારનાથ ગયા હતા. તે વખતે પણ તેમણે મંદિરમાં 51-51 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તો મુકેશ અંબાણીના નાના દીકરા અનંતનું નામ આ વખતે બદ્રીનાથ કેદારનાથ મંદિરની સમિતિમાં પણ જોડવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">