ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ માટે જંગલની ખરીદી કરશે મુકેશ અંબાણી, સાથે આટલા કરોડ રૂપિયાનું દાન પણ કરીને આવ્યા
રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ગીતાના પાઠમાં પણ જોડાયા હતા. પરંતુ વાત તો એ છે કે કરોડોના માલિકે ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો બીજી સૌથી મોટી વાત એ પણ છે કે તેમણે એ વાતનો […]
રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણી શનિવારે બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે ગીતાના પાઠમાં પણ જોડાયા હતા. પરંતુ વાત તો એ છે કે કરોડોના માલિકે ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો બીજી સૌથી મોટી વાત એ પણ છે કે તેમણે એ વાતનો ભરોસો પણ આપ્યો કે તામિલનાડુમાં ધીરુભાઈ અંબાણીના નામે તેઓ ચંદનનું જંગલ પણ ખરીદી કરશે.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
મહત્વનું છે કે મુકેશ અંબાણી નિયમિત બદ્રીનાથ મંદિર જતા રહે છે. દીકરી ઈશાના લગ્નનું આમંત્રણ કાર્ડને પણ ભગવાનના ચરણોમાં ચડાવવા બદ્રીનાથ અને કેદારનાથ ગયા હતા. તે વખતે પણ તેમણે મંદિરમાં 51-51 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તો મુકેશ અંબાણીના નાના દીકરા અનંતનું નામ આ વખતે બદ્રીનાથ કેદારનાથ મંદિરની સમિતિમાં પણ જોડવામાં આવ્યું છે.