Bhakti : જો મનુષ્ય ગુનો કરે તો તેને સજા કોર્ટ અથવા ભગવાન કરે, પરંતુ ભગવાનને કોણ સજા કરે ? આ પોસ્ટ ખાસ વાંચો

અહીં દેવી-દેવતાઓને પણ મળે છે તેમના અપરાધોની સજા! દંડ આપવાની જોગવાઈ પૌરાણિક સમયથી ચાલી આવી છે. પહેલાના સમયમાં ભગવાન અને મહર્ષિઓ દ્વારા દોષિતોને સજા આપવામાં આવતી હતી. આધુનિક યુગમાં લોકોને સજા કરવા અદાલતની સ્થાપના કરવામાં આવી છે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Jan 27, 2021 | 11:04 AM

Bhakti : અહીં દેવી-દેવતાઓને પણ મળે છે તેમના અપરાધોની સજા! દંડ આપવાની જોગવાઈ પૌરાણિક સમયથી ચાલી આવી છે. પહેલાના સમયમાં ભગવાન અને મહર્ષિઓ દ્વારા દોષિતોને સજા આપવામાં આવતી હતી. આધુનિક યુગમાં લોકોને સજા કરવા અદાલતની સ્થાપના કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કાયદાની વિરુદ્ધ જઈ કંઈક ખોટું કરે છે, તો તેને સજા થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભારતમાં એક એવી પણ અદાલત છે કે જ્યાં કોઈ વ્યક્તિને નહીં પરંતુ દેવી-દેવતાઓને સજા આપવામાં આવે છે. અહીં લોકો ભગવાનને સજા થાય તે માટે ફરિયાદ કરે છે. જુઓ ભારતની એક એવી જગ્યા કે, જ્યાં દેવ-દેવીઓને સજા કરવા માટે અદાલત છે.

લોકો દેવી-દેવતાઓની ફરિયાદ શા માટે કરે છે? આ પ્રશ્ન મનમાં જરૂરથી ઉદ્ભવતો હશે.

જુવો આ વિડિયોમાં

 

આ પણ રસપ્રદ વિડિયો જોવો

Follow Us:
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">