AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે ભાજપ અને RSS પર કરી ટિપ્પણી

અમદાવાદ આવેલા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન કર્યું છે. RSS અને ભાજપ સામે તેમણે ગંભીર આરોપ લગાવ્યા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો દાવો છે કે, RSS અને RSS સંબંધી, VHP તેમજ ભાજપ રામને ભગવાન માનતા નથી. તેઓ રામને મહાપુરુષ માને છે.  આ પણ વાંચોઃ લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશના નવા સેના […]

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે ભાજપ અને RSS પર કરી ટિપ્પણી
| Updated on: Dec 17, 2019 | 3:25 AM
Share

અમદાવાદ આવેલા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન કર્યું છે. RSS અને ભાજપ સામે તેમણે ગંભીર આરોપ લગાવ્યા. સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો દાવો છે કે, RSS અને RSS સંબંધી, VHP તેમજ ભાજપ રામને ભગવાન માનતા નથી. તેઓ રામને મહાપુરુષ માને છે.

આ પણ વાંચોઃ લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશના નવા સેના પ્રમુખ બનશે, જાણો કોણ છે એમ.એમ નરવણે

હવે આ દાવા સાથે તેમણે દલીલ કરી છે કે, મહાપુરુષનું સ્મારક હોય, મંદિર ન હોય, તેમનો દાવો છે કે, જો ભાજપ રામમંદિર બનાવશે. તો રામની સાથે સીતા અને લક્ષ્મણ નહીં હોય. પરંતુ બાબા સાહેબ આંબેડકર અને વિવેકાનંદની મૂર્તિઓ રામમંદિરમાં મુકાશે. તેમણે માગ કરી છે કે, રામ મંદિરમાં ભગવાનની વિવિધ મૂર્તિઓ હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">