Bhakti : ગુરુ ગોરખનાથજી અને બે કબૂતરની કથા, પ્રેમથી મોટી કોઈ સંપત્તિ નથી, જાણો રોચક કથા

Bhakti : આજે અમે તમને ગુરુ ગોરખનાથ અને બે કબૂતરની કથા કહેવા જઈ રહ્યા છીએ. ભારત એ પવિત્ર ભૂમિ છે કે, જ્યાં કળિયુગમાં પણ બે મહાન સંતોનો જન્મ થયો હતો. એક છે આદિ શંકરાચાર્ય અને બીજા છે ગુરુ ગોરખનાથ.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Mar 09, 2021 | 8:44 AM

Bhakti : આજે અમે તમને ગુરુ ગોરખનાથ અને બે કબૂતરની કથા કહેવા જઈ રહ્યા છીએ. ભારત એ પવિત્ર ભૂમિ છે કે, જ્યાં કળિયુગમાં પણ બે મહાન સંતોનો જન્મ થયો હતો. એક છે આદિ શંકરાચાર્ય અને બીજા છે ગુરુ ગોરખનાથ.

આ બંને સંતને કારણે જ ભારતમાં ધર્મ અને સંસ્કૃતિ ફરીથી સ્થાપિત થયા હતા. ગુરુ ગોરખનાથે નાથ સંપ્રદાયને સંગઠિત કરવાનું કામ કર્યું હતું. આ કારણથી જ ગોરખનાથજી મહારાજને નાથ સંપ્રદાયના જન્મ દાતા પણ કહેવામાં આવે છે.

ગોરખનાથજીના ગુરુ મચ્છેન્દ્રનાથજી હતા, જેમણે તેમને દીક્ષા આપી હતી. ગુરુ ગોરખનાથજીના ઘણા શિષ્યો હતા, પરંતુ તેમના સૌથી પ્રિય શિષ્ય ઓઘડનાથ હતા. ઓઘડનાથ તેમના ગુરુને વારંવાર પ્રશ્નો પૂછતા હતા અને ગોરખનાથજી તેમના પ્રશ્નનો ઉત્તર કોઈ કથા દ્વારા આપતા હતા.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ જુઓ : Bhakti : મહાભારતના મહારથી કર્ણને શ્રાપ કોણે અને કેમ આપ્યો હતો ? રોચક કથા જાણવા વાંચો આ પોસ્ટ

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">