TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: સસરા થોડા કઠોર હોવા જોઈએ, “મુલાયમ” હોય તો વહુ જતી રહે છે

|

Jan 23, 2022 | 7:02 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: સસરા થોડા કઠોર હોવા જોઈએ, મુલાયમ હોય તો વહુ જતી રહે છે
TV9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

😆😆😆

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ લગ્નની સિઝનમાં પણ જો તમે ઘરે જ જમતા હો તો….

તમારો વ્યવહાર સુધારો…

અને 150 લોકોના લિસ્ટમાં આવવાની કોશિશ કરો…!!

😆😆😆

……………………………………………………………………………………………..

 

એક શાકવાળો ઓળાના રીંગણા વેચતો હતો એણે વળી મોટા ઉપાડે રેંકડી પર અંગ્રેજીમાં લખ્યું-

OLA NA RINGNA !!!

એક બહેન આવ્યા અને પૂછ્યું : OLA ના રીંગણા રાખો છો

તો UBER ના રીંગણા કેમ નથી રાખતા … ???

😂😂😂😂

…………………………………………………………………………………………….

સસરા થોડા કઠોર હોવા જોઈએ,

“મુલાયમ”

હોય તો વહુ જતી રહે છે.
😅😅😎🤣🤣

……………………………………………………………………………..

Micro Insult!!

પતિ: તને દેખાવડો માણસ ગમે કે બુદ્ધિશાળી ?

પત્ની: બેમાંથી એકેય નહીં. મને તો તમે જ ગમો.

😎

………………………………………………………………………………..

જન્મ થયા પછી આંખ ક્યારે ખુલે છે …???

ગાય – તરત જ
બકરી – ૨ કલાક પછી
બિલાડી – ૬ દિવસ પછી

અને

માણસ ની — લગ્ન પછી …

😂😂😂😂😂😂

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

આ ચમત્કારિક આમલીના વૃક્ષે તાનસેનને બનાવ્યો હતો સુરનો સમ્રાટ, કલાકારો હજુ પણ ચાવે છે તેના પાંદડા

આ પણ વાંચો –

Maharashtra: કમલા બિલ્ડીંગમાં બનેલી ઘટનાની તપાસ માટે 4 સભ્યોની કમિટીની રચના, BMC કમિશનરને 15 દિવસમાં રિપોર્ટ સોંપાશે

આ પણ વાંચો –

Budget 2022: પર્યટન ક્ષેત્ર કોરોનાથી પીડિત છે, તો નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આ ક્ષેત્રની શું માંગ છે?

 

Next Article