આ ચમત્કારિક આમલીના વૃક્ષે તાનસેનને બનાવ્યો હતો સુરનો સમ્રાટ, કલાકારો હજુ પણ ચાવે છે તેના પાંદડા

સંગીત સમ્રાટ તાનસેનને તમે બધા જાણો છો. પરંતુ શું તમે જાણો છો કે તેમને સમ્રાટ બનાવવામાં એક આમલીના ઝાડની મહત્વની ભૂમિકા હતી. જેના કારણે આ વૃક્ષની ઓળખ આજે પણ સંગીતકારોમાં છે. સંગીત પ્રેમીઓ આખા વર્ષ દરમિયાન આ વૃક્ષના પાંદડા ખાવા માટે અહીં પહોંચે છે.

આ ચમત્કારિક આમલીના વૃક્ષે તાનસેનને બનાવ્યો હતો સુરનો સમ્રાટ, કલાકારો હજુ પણ ચાવે છે તેના પાંદડા
Tansen- Imli Tree ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 2:05 PM

સંગીત સમ્રાટ તાનસેનને  ( Tansen) આખી દુનિયા જાણે છે. કહેવાય છે કે તાનસેન જ્યારે ગાતા હતા ત્યારે મોસમ પણ તેમની ગાયકીનો ફેન બની જતું હતું. તાનસેનના ગીત સાંભળીને આકાશમાં વીજળીના કડાકા થવા લાગ્યા અને વરસાદ પડવા લાગ્યો હતો. કહેવાય છે કે જ્યારે તેઓ રાગ દીપક ગાતા ત્યારે દીવો ચાલુ થઇ જતો હતો. તેથી જ તાનસેનને સંગીત સમ્રાટ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રીય સંગીતની રચનાનો શ્રેય તાનસેનને જાય છે. જે ભારતમાં પ્રભુત્વ ધરાવે છે. તાનસેન એક ગાયક અને વાદ્યવાદક હતા જેમણે ઘણા સંગીતના રાગની રચના કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે આમલીનું ઝાડ તેમની ગાયકી અને અવાજનું કારણ હતું. હા, આ વાત તમને વિચિત્ર લાગશે પણ આ વાત સાચી છે.

કહેવાય છે કે સંગીત સમ્રાટ તાનસેનની ગાયકીનું રહસ્ય આમલીનું ઝાડ હતું. કહેવાય છે કે બાળપણમાં તાનસેન બોલી શકતા ન હતા. ત્યાર બાદ તેને આમલીના પાન ખવડાવવામાં આવ્યા હતા. આમલીના પાન ખાઈને તાનસેન બોલવા લાગ્યો. આટલું જ નહીં, તેમનો અવાજ તો આવ્યો જ પરંતુ તેમને એટલી શક્તિ મળી કે બાદશાહ અકબરે તેમને પોતાના નવરત્નોમાં સામેલ કર્યા છે.

પાન ખાવાથી તમને તાનસેમનના આશીર્વાદ મળે છે. આ જ કારણ છે કે દુનિયાભરના ગીત-સંગીતકારો માટે આ આમલીનું ઝાડ કોઈ વારસાથી ઓછું નથી. એવું માનવામાં આવે છે કે સમ્રાટ તાનસેનની આત્મા આ આમલીના ઝાડમાં રહે છે. જે કોઈ પણ આ ઝાડના પાન ખાય છે તેનો અવાજ મધુર થઈ જાય છે. જેના કારણે દૂર-દૂરથી લોકો આવીને તેના પાંદડા ચાવે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખ્યાત કલાકાર પંડિત જસરાજ આ વૃક્ષના પાંદડા ચાવવાની લાલચ છોડી શક્યા નહીં. તેઓ આ ઝાડના પાંદડા પણ પોતાની સાથે લઈ ગયા હતા, સંગીતના જાણકાર અને ઈતિહાસકારોનું માનવું છે કે જે કોઈ આ ઝાડના પાંદડા ખાય છે તેને તાનસેનના આશીર્વાદ મળે છે, એવું કહેવાય છે કે આ આમલીનું ઝાડ લગભગ 1400 વર્ષનું છે. પરંતુ વર્ષો જુના આ વૃક્ષના સતત પાન તોડવાને કારણે તે નિસ્તેજ બની ગયું છે.

અકબરના નવ રત્નોમાંના એક તાનસેનનું આગ્રામાં અવસાન થયું હતું. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમને તેમના આધ્યાત્મિક ગુરુ મોહમ્મદ ગૌસની કબર પાસે દફનાવવામાં આવે. આવું થયું અને જ્યાં તેની કબર બનાવવામાં આવી હતી ત્યાં આમલીનું ઝાડ ઉગ્યું હતું. કારણ કે તાનસેનની ગાયકીની બધાને ખાતરી હતી. ધીમે ધીમે ઓળખાતું ગયું કે જે કોઈ ઝાડના પાંદડા ચાવે તેનું ગળું મધુર થઈ જાય. આ જ કારણ છે કે આ વૃક્ષ લગભગ 600 વર્ષથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

આ પણ વાંચો : Success Story: આ પ્રગતિશીલ ખેડૂત કૃષિ સાધનોની શોધ દ્વારા ખેડૂતોને આપી રહ્યા છે રાહત અને માર્ગદર્શન

આ પણ વાંચો : Agriculture Drone : સરકારે કૃષિમાં ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે લીધા મોટા પગલા, ખેડૂતોને થશે સીધો ફાયદો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">