સરકારે એરલાઇન કંપનીઓને આપી રાહત, 15 દિવસનું ભાડું નક્કી કરવા માટે અપાઈ છૂટ

આ વર્ષે 12 ઓગસ્ટથી અમલમાં આવેલી આ વ્યવસ્થા હાલમાં 30 દિવસ માટે હતી અને એરલાઇન્સ 31 માં દિવસે કોઇપણ મર્યાદા વગર ચાર્જ કરી રહી હતી. શનિવારે જારી કરાયેલા નવા આદેશમાં મંત્રાલયે કહ્યું કે ધારો કે શરઆત  20 સપ્ટેમ્બરથી કરાય છે તો ભાડાની મર્યાદા 4 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

સરકારે એરલાઇન કંપનીઓને આપી રાહત, 15 દિવસનું ભાડું નક્કી કરવા માટે અપાઈ છૂટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 9:05 AM

દેશમાં કોવિડ -19 રોગચાળા(Covid-19 Pandemic)નો પ્રકોપ ઓછો થતા સરકારે એરલાઇન્સને રાહત આપી છે. મુસાફરોની ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભાડા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. હવાઈ ​​ભાડા(Air Fare) ની નીચલી અને ઉપલી મર્યાદા એક મહિનામાં માત્ર 15 દિવસ માટે લાગુ પડશે. મહિનાના કોઈપણ સમયે 15 દિવસ માટે લાગુ થશે અને એરલાઇન્સ 16 મા દિવસથી કોઇપણ મર્યાદા વગર ફી વસૂલવા માટે મુક્ત રહેશે.

આ વર્ષે 12 ઓગસ્ટથી અમલમાં આવેલી આ વ્યવસ્થા હાલમાં 30 દિવસ માટે હતી અને એરલાઇન્સ 31 માં દિવસે કોઇપણ મર્યાદા વગર ચાર્જ કરી રહી હતી. શનિવારે જારી કરાયેલા નવા આદેશમાં મંત્રાલયે કહ્યું કે ધારો કે શરઆત  20 સપ્ટેમ્બરથી કરાય છે તો ભાડાની મર્યાદા 4 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

ઇમરજન્સી હવાઈ મુસાફરી પર સબસિડી ચાલુ રહેશે ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે જો બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ બુકિંગ કરવામાં આવે છે તો ભાડાની મર્યાદા 5 ઓક્ટોબર સુધી લાગુ થશે અને 6 ઓક્ટોબર અથવા પછીની મુસાફરી માટે ભાડાની મર્યાદા લાગુ થશે નહીં.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

25 મે, 2020 ના રોજ, દેશમાં રોગચાળાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન પછી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા માટે ફ્લાઇટના સમયગાળાના આધારે ભાડાની નીચલી અને ઉપલી મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ વર્ષે 12 ઓગસ્ટના રોજ સ્થાનિક હવાઈ મુસાફરી મોંઘી થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભાડાની નીચલી અને ઉપલી મર્યાદા 9.83 થી વધારીને 12.82 ટકા કરી હતી.

ઇમરજન્સી હવાઈ મુસાફરી પર સબસિડી ચાલુ રહેશે કારણ કે 15 દિવસ અગાઉથી બુક કરેલી ટિકિટની મર્યાદા રહેશે. પરંતુ જો એક મહિના અગાઉથી ટિકિટ બુક કરવામાં આવે તો તેના પર ભાડાની કોઈ મર્યાદા રહેશે નહીં. આનો અર્થ એ થયો કે એરલાઇન્સ પોતાના પ્રમાણે ભાડું લેશે. આ વખતે ભાડું પહેલેથી જ 4 વખત વધારી દેવામાં આવ્યું છે.

હવે ભાડું કેટલું છે? 40 મિનિટથી ઓછા સમયગાળાની ફ્લાઇટ્સ માટે ન્યૂનતમ ભાડું રૂ. 2,900 અને મહત્તમ રૂ .8,800 છે. 180 થી 210 મિનિટની ફ્લાઇટ અવધિ માટે લઘુતમ ભાડું 9,800 રૂપિયા અને મહત્તમ 27,200 રૂપિયા છે. જો 15 દિવસ અગાઉથી ટિકિટ બુક કરવામાં આવે તો આ ભાડાની મર્યાદા લાગુ થશે.

સરકારે કોરોનાના જોખમને ઘટાડવા માટે સ્થાનિક ફ્લાઇટ્સમાં ક્ષમતા ઘટાડીને 33 ટકા કરી હતી. બાદમાં તેને વધારીને 45 ટકા કરવામાં આવી હતી અને હવે તેને વધારીને 85 ટકા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ration Card : હવે રેશનકાર્ડ સંબંધિત આ સેવાઓ ઓનલાઇન મળશે, જાણો પ્રક્રિયા

આ પણ વાંચો :  Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">