AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો શું છે આ Oximeter ડિવાઇસ, ઘરે કોરોનાની સારવાર દરમિયાન કેટલું જરૂરી?

ઓક્સિમીટરની મદદથી લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન સ્તર અને ઓક્સિજનના સ્તરને સરળતાથી ચકાસી શકાય છે. જેને લઈને અત્યારે ખુબ માંગ વધી છે.

જાણો શું છે આ Oximeter ડિવાઇસ, ઘરે કોરોનાની સારવાર દરમિયાન કેટલું જરૂરી?
Oximeter
| Updated on: Apr 23, 2021 | 2:15 PM
Share

હેલ્થલાઇન મુજબ, પલ્સ ઓક્સિમીટર એ એક ઉપકરણ છે જેની મદદથી આપણે પોતે લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન સ્તર અને ઓક્સિજનના સ્તરને સરળતાથી ચકાસી શકીએ છીએ. આ એક ડિજિટલ છે તે એક નાની ક્લિપ જેવું લાગે છે, જેના પર ડિસ્પ્લે મશીન હોય છે. તેને થોડીવાર માટે અમારી આંગળી પર ભરાવી રાખવાથી લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન સ્તર માપી શકાય છે. ખરેખર લોહીમાં ઓક્સિજનનો પ્રવાહથી શરીરના બધા અવયવોની યોગ્ય કામગીરીની તપાસ થઇ શકે છે. આવી સ્થિતિમાં, આ ઉપકરણ શરીરમાં થતા નાના ફેરફારોને પણ પકડે છે અને ડિસ્પ્લેની મદદથી કહે છે. આ એક પીડારહિત ઉપકરણ છે.

આ કેવી રીતે કામ કરે છે

કોરોના દર્દીઓને દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 વખત ઓક્સિજન લેવલની તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. પલ્સ ઓક્સિમીટર એ લોકો માટે સૌથી મહત્વપૂર્ણ ઉપકરણ છે કે જેઓ તેમના ઘરોમાં એકાંતમાં સારવાર લઈ રહ્યા છે. હેલ્થલાઈન મુજબ એક પલ્સ ઓક્સિમીટર ત્વચા પર ડીમ લાઈટ છોડે છે અને રક્તકણોની ગતિ અને તેમના રંગને શોધી શોધી છે. તે લોહીના કોષોના રંગને આધારે ઓક્સિજનના લેવલને માપે છે.

ઓક્સિજનનું સ્તર કેટલું હોવું જોઈએ

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સ્વસ્થ વ્યક્તિના શરીરમાં 96 ટકા ઓક્સિજનનીં લેવલ હોવું જોઈએ. જો તમારું ઓક્સિજનનું સ્તર 95 ટકાથી નીચે આવે છે, તો તે ભયના સંકેત હોઈ શકે છે. જો તમારું ઓક્સિજનનું સ્તર 90 અથવા 93 ટકા કરતા ઓછું છે, તો દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે. આવી સ્થિતિમાં, શરીરમાં ઓક્સિજનના સ્તર પર સતત નજર રાખવા માટે ઘરે આ ઉપકરણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: જ્યાં રસીકરણ વધુ, ત્યાં કોરોનાથી જીવ જવાનું જોખમ ઓછું: પુરાવા આપે છે આ આંકડા

આ પણ વાંચો: પતંજલિમાં 83 કોરોના પોઝિટિવ કેસ મળ્યા, બાબા રામદેવનો પણ થઇ શકે છે કોવિડ ટેસ્ટ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">