Meta Layoff 2023 : ફરી હજારો કર્મચારી થશે ‘બેરોજગાર’, આ કારણે જશે નોકરી!

આ વખતે કંપની ફરીથી હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. આ બાબતથી વાકેફ કેટલાક લોકોનું કહેવું છે કે કંપની આ સપ્તાહની શરૂઆતમાં જ હજારો લોકોને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે.

Meta Layoff 2023 : ફરી હજારો કર્મચારી થશે 'બેરોજગાર', આ કારણે જશે નોકરી!
Meta layoff 2023Image Credit source: Tv9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 11:54 AM

ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સે ફરી એકવાર છટણીની જાહેરાત કરી છે અને આ વખતે કંપની ફરીથી હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. આ બાબતથી વાકેફ કેટલાક લોકોનું કહેવું છે કે કંપની આ સપ્તાહની શરૂઆતમાં જ હજારો લોકોને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે.

આ પણ વાંચો: Gujarati Video : હેરોઈન સાથે ઝડપાયેલા પાંચ ઈરાનીઓને લવાયા ઓખા, છેલ્લા 18 મહિનામાં રૂ. 2355 કરોડનુ ઝડપાયુ છે ડ્રગ્સ, જુઓ Video

જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં, વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ કંપનીએ મોટા પાયે (13 ટકા) લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જણાવી દઈએ કે થોડા મહિના પહેલા મેટાએ 11 હજાર લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

બીજી વખત છટણી પાછળનું કારણ શું છે?

11,000 લોકોને છૂટા કર્યા પછી પણ, એવું લાગે છે કે કંપની સંતુષ્ટ નથી, જે આ અઠવાડિયાની શરૂઆતમાં હજારો લોકોને બહાર કાઢવાની તૈયારી કરી રહી છે. કેટલાક મીડિયા અહેવાલો સામે આવ્યા છે જે દર્શાવે છે કે કંપની તેના નાણાકીય લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે કર્મચારીઓને ફરીથી ઘરનો રસ્તો બતાવવા જઈ રહી છે.

મેટાને જાહેરાતની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે કંપનીએ તેનું ધ્યાન વર્ચ્યુઅલ રિયાલિટી પ્લેટફોર્મ મેટાવર્સ તરફ વાળ્યું છે. કંપનીના ડિરેક્ટર્સ અને વાઈસ પ્રેસિડેન્ટે એવા કર્મચારીઓની યાદી તૈયાર કરવા કહ્યું છે જેમની કંપનીમાં હવે જરૂર નથી. જણાવી દઈએ કે મેટાના પ્રવક્તાએ હાલમાં આ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ મામલાથી વાકેફ લોકોનું કહેવું છે કે છટણીનો આ તબક્કો આવતા અઠવાડિયે ફાઈનલ થઈ શકે છે, આપને જણાવી દઈએ કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વખતે છટણીથી કયા વિભાગના લોકોને અસર થશે. જણાવી દઈએ કે કંપની પોતાની આવકમાં વધારો કરવા માટે નવી સર્વિસ શરુ કરી રહી છે. મેટા યુઝર્સ પોતાની બ્લૂ ટિક મેળવવા માટે 2 અલગ અલગ પ્લાનમાંથી કોઈ એક સબ્સક્રાઈબ કરી શકે છે. આપણે સૌ જાણીએ છે કે દુનિયાભરમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ છે, આ સર્વિસને સારો પ્રતિસાદ મળશે તેવી કંપનીને આશા છે.

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">