Jammu and Kashmir: તમામ વિસ્તારોમાં ફરી શરૂ કરવામાં આવી 4G ઈન્ટરનેટ સેવા

Jammu and Kashmirના તમામ વિસ્તારોમાં 4G ઈન્ટરનેટ ફરીથી શરૂ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના માહિતી વિભાગના મુખ્ય સચિવ રોહિત કંસલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

Jammu and Kashmir: તમામ વિસ્તારોમાં ફરી શરૂ કરવામાં આવી 4G ઈન્ટરનેટ સેવા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 10:52 PM

Jammu and Kashmirના તમામ વિસ્તારોમાં 4G ઈન્ટરનેટ ફરીથી શરૂ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના માહિતી વિભાગના મુખ્ય સચિવ રોહિત કંસલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ઓગસ્ટ 2019માં આર્ટીકલ 370 નાબુદ કરવામાં આવ્યા બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે સરકારે બાદમાં 2G ઈન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી હતી. જમ્મુના ઉધમપુર અને કાશ્મીરના ગન્દેરબલ આ બે જિલ્લામાં એક વર્ષ કરતા વધુ સમય પછી 4G સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ અન્ય જિલ્લાઓમાં 4G સેવા સ્થગિત હતી.

4G ઈન્ટરનેટ સેવા શરૂ થવા પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યું “4G મુબારક! ઓગસ્ટ 2019 પછી પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં દરેક પાસે 4G મોબાઈલ ડેટા હશે. દેર આયે દુરસ્ત આયે.” કાશ્મીર ઘાટીમાં લગભગ બે વર્ષથી બંધ રહેલી 4G ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. આ માટે ગયા વર્ષે સુપ્રીમકોર્ટમાં પણ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગત મહિને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ-કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, તેની 4G સેવા બંધ હોવાના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફારૂક અબ્દુલ્લાએ એક કાર્યક્રમમાં કહ્યું “વડાપ્રધાન કહે છે કે 5G ઈન્ટરનેટ સેવા ભારત આવી રહી છે, જ્યારે આપણે 4G મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસથી પણ વંચિત રહીએ છીએ. વડાપ્રધાનની ખુરશી છોડ્યા પછી અહીં આવીને રહો અને જુઓ કે આપણે 2G સેવા સાથે કેવી રીતે જીવીએ છીએ.”

આ પણ વાંચો: 1,2 નહીં પણ બદલાય ગયા Income Taxના 15 નિયમો, Taxpayers પર થશે સીધી અસર

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">