Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત રૂપિયા 27,000 કરોડના ખર્ચે તૈયાર કરશે જાસૂસી કેમેરા, જમીનથી 36 હજાર kmની ઉંચાઈ પર લટકાવાશે

ભારત આગામી 5 વર્ષમાં 52 જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટનો હેતુ પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવાનો હશે. આનાથી સેનાની દેખરેખ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ સેટેલાઈટોને 36 હજાર કિ.મી. ઊંચાઈ પર સ્થાપિત કરાશે.

ભારત રૂપિયા 27,000 કરોડના ખર્ચે તૈયાર કરશે જાસૂસી કેમેરા, જમીનથી 36 હજાર kmની ઉંચાઈ પર લટકાવાશે
Satellite Image Credit source: Getty Images
Follow Us:
| Updated on: Oct 14, 2024 | 5:55 PM

ચીન અને પાકિસ્તાનને ટ્રેક પર લાવવા માટે ભારત હવે સ્પેસ પ્લાનિંગમાં વ્યસ્ત છે. ભારતના સ્પેસ મિશન સાથે જોડાયેલા આ એવા સમાચાર છે, જેના વિશે સાંભળીને ચીન અને પાકિસ્તાનની મુશ્કેલી વધી જશે. ભારતનું આ મિશન ચીન અને પાકિસ્તાનને આકાશમાંથી પાઠ ભણાવવામાં મોટી ભૂમિકા ભજવશે.

મીડિયા રિપાર્ટસ મુજબ, PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ 7 ઓક્ટોબરે સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS-3) પ્રોગ્રામના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. આ તમામ સેટેલાઈટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત હશે.

ભારત આગામી 5 વર્ષમાં 52 જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટનો હેતુ પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવાનો હશે. આનાથી સેનાની દેખરેખ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ સેટેલાઈટોને 36 હજાર કિ.મી. ઊંચાઈ પર સ્થાપિત કરાશે. જેનાથી પૃથ્વી પર સિગ્નલ, મેસેજ અને ઈમેજ મોકલવાનું સરળ બનશે.

Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી
ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?
બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટીએ 7 ઓક્ટોબરે સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ પ્રોગ્રામના ત્રીજા તબક્કાને મંજૂરી આપી હતી, જે અંતર્ગત એવું આયોજન કરવામાં આવ્યું છે કે આગામી 5 વર્ષમાં ISRO એક સેટેલાઇટ લોન્ચ કરશે. અવકાશમાં બે નહીં પરંતુ 52 જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે.

27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે

52 સેટેલાઇટ લોન્ચ કરવા પાછળ 27,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઈસરો તમામ 52 ઉપગ્રહો તૈયાર નહીં કરે. ઈસરો દ્વારા 21 સેટેલાઇટ બનાવવામાં આવશે. જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા 31 સેટેલાઇટ તૈયાર કરવામાં આવશે.

તમામ સેટેલાઇટ AI આધારિત હશે. જો સેટેલાઇટ 36,000 કિમીની ઉંચાઈએ GEO (જિયોસિંક્રોનસ ઇક્વેટોરિયલ ઓર્બિટ)માં તેને કંઈ દેખાય છે, તો તે શંકાસ્પદ વિસ્તારની વધુ તપાસ કરવા માટે નીચલી ભ્રમણકક્ષામાં એટલે કે 400-600 કિમીની ઊંચાઈએ રહેલા સેટેલાઈટને મેસેજ મોકલશે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">