AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : હવે દરેક યાત્રા પહેલા તમારી ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ, જુઓ VIDEO

આ પ્રકારની આવી પહેલી સિસ્ટમ છે કે જેને રેલવેએ અપનાવી છે. આમાં બે પ્રકારના વિંગ આપવામાં આવ્યા છે જે ડબ્બાના કોઇ પણ ખૂણામાં જઇને લાઇટની મદદથી વાયરસનો ખાત્મો કરી દેશે.

Indian Railways : હવે દરેક યાત્રા પહેલા તમારી ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ, જુઓ VIDEO
Indian Railways finds a new way to disinfected trains
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 3:08 PM
Share

ભારતીય રેલવે (Indian Railways) પોતાના નેટવર્કને વધારવાની સાથે સાથે મુસાફરોને સારામાં સારી સુવિધાઓ આપવાની દિશામાં પ્રયત્ન કરતી હોય છે. ભારતીય રેલવે નવી નવી સુવિધાઓ લઇને આવતી રહે છે. હાલમાં જ અત્યાધુનિક સુવિઘાઓથી સજ્જ હોટેલ જેવા નવા કોચ શરૂ કરવામાં આવ્યા છે.

ભારતીય રેલવે આ સાથે સાથે કોરોનાને પણ ધ્યાનમાં રાખીને બચાવના ઉપાયો કરી રહી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે હવે યાત્રીઓની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે દરેક કોચમાં કોરોના સંભવિત જગ્યાઓને ડિસઇંફેક્ટ કરવા માટે UVC લાઇટનો ઉપયોગ કરવામાં આવશે. આમાં ખાસ વાત તો એ છે કે આ કામ એર રોબોટની (Robot) મદદથી કરવામાં આવશે.

કોરોના મહામારીના આ સમયમાં યાત્રીઓને સંક્રમણથી બચાવવા માટે રેલવેએ એક ખાસ પ્રકારનું વાયરલેસ યૂવી ડિવાઇસ તૈયાર કર્યુ છે. આ રોબોટની મદદથી ફક્ત અઢી મિનીટમાં આખો કોચ સેનિટાઇઝ થઇ શક્શે. આ ડિવાઇસની મદદથી આવનાર સમયમાં સંક્રમણને રોકવામાં મદદ મળશે. આ રોબોટના માધ્યમથી આખી ટ્રેનના 20 કોચને સોનિટાઇઝ કરવામાં 40 થી 45 મિનીટ લાગશે.

હાલમાં રેલવે તરફથી દિલ્લી – લખનૌ શતાબ્દીમાં આનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે કાલકા શતાબ્દીમાં જલ્દી જ તેની શરૂઆત કરવામાં આવશે. ગ્રીનકાઇઝ એવિએશનના ડાયરેક્ટર કૈપ્ટન પવન અરોરાએ જણાવ્યુ કે, આ પ્રકારની આવી પહેલી સિસ્ટમ છે કે જેને રેલવેએ અપનાવી છે. આમાં બે પ્રકારના વિંગ આપવામાં આવ્યા છે જે ડબ્બાના કોઇ પણ ખૂણામાં જઇને લાઇટની મદદથી વાયરસનો ખાત્મો કરી દેશે.

આ પણ વાંચો –

Ganesh Chaturthi 2021: મીઠાઈથી રીઝશે મંગલમૂર્તિ ! જાણો ગણેશોત્સવ દરમિયાન ગજાનનને અર્પણ કરવાના વિશેષ ભોગ

આ પણ વાંચો –

Viral Video : રિકી પોન્ડે શેરશાહના સોન્ગ પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ જેને જોઇને તમારો દિવસ સુધરી જશે

આ પણ વાંચો –

Mumbai : ભાજપ અને શિવસેના પહેલીવાર બુલેટ ટ્રેન માટે થયા સહમત, જમીન સોંપવાના પ્રસ્તાવને આપવામાં આવી મંજૂરી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">