ગજબની વાત: શું મૃત્ય બાદ પણ ફિંગરપ્રિન્ટથી અનલોક થઇ શકે છે મોબાઈલ? જાણો આ વિજ્ઞાનની વાત

આજકાલ દરેક મોબાઇલ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે મૃત્યુ થાય છે ટે બાદ આ ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતું નથી.

ગજબની વાત: શું મૃત્ય બાદ પણ ફિંગરપ્રિન્ટથી અનલોક થઇ શકે છે મોબાઈલ? જાણો આ વિજ્ઞાનની વાત
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 10, 2021 | 1:38 PM

ઘણી બધી મૂવીઝમાં તમે જોયું જ હશે કે કોઈની હત્યા કર્યા પછી વિલન તેની મિલકત અને અન્ય જરૂરી દસ્તાવેજો ઉપર અંગૂઠાની છાપ લે છે. પરંતુ વાસ્તવિકતામાં આ સત્યથી દૂર છે. વિજ્ઞાન પ્રમાણે આવું શક્ય નથી.

શું તમે જાણો છો કે મરી ગયા પછી આપણી ફિંગરપ્રિન્ટ્સ પહેલાં જેવી રહેતી નથી. તે બદલાય છે. કારણ કે તમે મર્યા બાદ માનવ શરીરમાં ઈલેક્ટ્રીકલ ચાર્જ ખતમ થઇ જાય છે. અને આ ઈલેક્ટ્રીકલ ચાર્જથી જ શરીરનું કોશિકા તંત્ર કામ કરતુ હોય છે.

તો શું કોઈ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ મૃત્યુ પછી બદલાઈ જાય છે? તેના મૃત્યુ પછી કેટલો સમય સુધી તેની પ્રિન્ટને ઓળખાવી શક્ય છે?

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

મૃત્યુ પહેલાં તમારી ફિંગરપ્રિન્ટ્સ જેટલી સ્વચ્છ અને સમજી શકાય એવી હોય છે. તેટલી મૃત્યુ પછી રહેતી નથી. તે માત્ર બદલાતી જ નથી પણ મોટા પ્રમાણમાં અસ્પષ્ટ પણ બને છે. તેનું શાર્પિંગ ગાયબ થઈ જાય છે.

જો તમને ક્રાઈમ નવલકથા અથવા તે ફિલ્મો જોવાના શોખીન છો, તો તમને લાગે કે આવું ન થઈ શકે. 14 મી જુલાઈ, 2015 ના રોજ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસના પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે પ્રિન્ટિંગના બે સેટ્સ વચ્ચેનો સમય અંતરાલ વધતાં ફિંગરપ્રિન્ટની માન્યતા ઓછી વિશ્વસનીય બને છે.

જકડાઈ જાય છે આંગળીઓ

સામાન્ય રીતે મૃત્યુ પછી, કોઈપણ વ્યક્તિની આંગળીઓ જકડાઈ જાય છે. જેના કારણે તેની આંગળીની છાપ લેવી સરળ નથી. વૈજ્ઞાનિકો માટે વિશેષ ટૂલ્સ બનાવવામાં આવ્યું છે છે. આવી સ્થિતિમાં એ ટૂલ્સના ઉપયોગથી ફિંગરપ્રિન્ટ્સ લઈ શકાય છે.

પરંતુ ફિંગરપ્રિન્ટ્સ ઘણી વાર લેવી લગભગ અશક્ય બની જાય છે. જો ડેડ બોડી ખૂબ ઓગળી ગઈ હોય, તો પણ ફિંગરપ્રિન્ટ્સ લઈ શકતા નથી. પરંતુ તે સ્પષ્ટ છે કે મૃત અને જીવંત વ્યક્તિઓની આંગળીની છાપમાં ઘણા તફાવત હોય છે. તેમ છતાં ડોકટરો, ફોરેન્સિક નિષ્ણાતો તેમના વિશે શોધ કરી જ લે છે છે. તેથી તેના વિશે પ્રયોગશાળાઓમાં સ્પષ્ટ ખબર પડી જાય છે.

ફોરેન્સિકના લોકોને તરત સમાજ આવી શકે છે કે આ પ્રિન્ટ જીવતા વ્યક્તિના છે કે મૃત. પ્રયોગશાળામાં પણ આસાનીથી તેઓ શોધી લેતા હોય છે.

કેટલીકવાર આ ફિંગરપ્રિન્ટ્સ પણ ઉપયોગી હોય છે

જો કે, એવું નથી કે મૃત વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ્સ કામના નથી હોતા. પરંતુ જીવતા વ્યક્તિ અને મરી ગયા પછી ફિંગરપ્રિન્ટમાં ખાસ પ્રકારની સપ્રમાણતા જોવા છે. ઘણી વખત મૃતકની ઓળખ પણ ફિંગરપ્રિન્ટ દ્વારા કરવામાં આવે છે. આ કિસ્સામાં વૈજ્ઞાનિકો પ્રિન્ટ લેવા માટે સિલિકોન પુટ્ટીનો ઉપયોગ કરે છે. તે સિલિકોન પટ્ટી પર પ્રિન્ટ લે છે તે પ્રિન્ટ્સનો ફોટો લઈને ઉપયોગમાં લઇ શકાય છે.

શું મૃત્ય બાદ ફિંગરપ્રિન્ટથી મોબાઈલ લોક ખુલી શકે છે?

આજકાલ દરેક મોબાઇલ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે મૃત્યુ થાય છે ટે બાદ આ ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતું નથી.

ખરેખર, આપણે જે તકનીકીનો ઉપયોગ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે કરીએ છીએ, તેની તકનીક એટલી અદ્યતન છે કે તે મૃત વ્યક્તિ અને જીવંત વ્યક્તિ વચ્ચેનો તફાવત ઝડપથી પકડી લે છે. જો તમે તેના ફોનના સેન્સર પર કોઈ મૃત વ્યક્તિની આંગળીને સ્પર્શ કરાવશો તો ટે અનલોક થશે નહીં.

કારણ શું છે

આની પાછળ સૌથી મોટું કારણ એ પણ છે કે મૃત્યુ પછી આપણી આંગળીની છાપ સંકોચવા લાગે છે. આથી જ આ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજી મૃત અને જીવંત માણસ વચ્ચેનો તફાવત સમજે છે. મોટેભાગે ફિંગરપ્રિન્ટ સેન્સર મૃત્યુ પછીની થોડી મિનિટોમાં કામ કરી શકે છે પરંતુ પછી કામ કરતું નથી.

આ પણ વાંચો: Coronavirus Update: કોરાના પર રિસર્ચ છતાં આ લેબોરટરીમાં 13 મહિનામાં કોરોના સંક્રમણનો એક કેસ નહિ

આ પણ વાંચો: CORONA : તુલસી, તજ અને લવિંગનું મિશ્રણ ફેફસાં માટે ફાયદાકારક, ઓક્સિજનનું પણ સ્તર સુધરશે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">