AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કયા ખેલાડીની થઈ ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સીરીઝમાંથી બાદબાકી અને કોને મળ્યો મોકો?

ભારતીય ક્રિકેટ ટીમ જે આગામી ટી-20 મેચ ઓસ્ટ્રેલિયાની સામે રમવા જઈ રહી છે તેના ખેલાડીઓની જાહેરાત કરી દેવાઈ છે. આ શ્રેણી 5 દિવસ સુધી ચાલશે અને જેમાં કોણ ખેલાડી હશે તેની જાહેરાત શુક્રવારના રોજ કરવામાં આવી છે. India’s squad for 1st and 2nd ODI against Australia in India: Virat Kohli (Capt), Rohit Sharma (vc), Dhawan, […]

જાણો કયા ખેલાડીની થઈ ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સીરીઝમાંથી બાદબાકી અને કોને મળ્યો મોકો?
| Updated on: Feb 15, 2019 | 1:31 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ જે આગામી ટી-20 મેચ ઓસ્ટ્રેલિયાની સામે રમવા જઈ રહી છે તેના ખેલાડીઓની જાહેરાત કરી દેવાઈ છે. આ શ્રેણી 5 દિવસ સુધી ચાલશે અને જેમાં કોણ ખેલાડી હશે તેની જાહેરાત શુક્રવારના રોજ કરવામાં આવી છે.

મુંબઈ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સિલેકશન અધિકારીવાળી કમિટી દ્વારા ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી હતી. બંને સિરીઝ માટે કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, અને કે એલ રાહુલની વાપસી કરવામાં આવી છે. લેગ સ્પિનર મયંક માર્કેડેંયને પણ પરત ટીમમાં લાવવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકને આ બંને ટી-20 સીરીઝમાં જગ્યા આપવામાં આવી નથી. પહેલો વન-ડે આ વિશાખાપટ્ટનમ ખાતે રવિવારે યોજાનાર છે.

[yop_poll id=1455]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">