જાણો કયા ખેલાડીની થઈ ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સીરીઝમાંથી બાદબાકી અને કોને મળ્યો મોકો?

ભારતીય ક્રિકેટ ટીમ જે આગામી ટી-20 મેચ ઓસ્ટ્રેલિયાની સામે રમવા જઈ રહી છે તેના ખેલાડીઓની જાહેરાત કરી દેવાઈ છે. આ શ્રેણી 5 દિવસ સુધી ચાલશે અને જેમાં કોણ ખેલાડી હશે તેની જાહેરાત શુક્રવારના રોજ કરવામાં આવી છે. India’s squad for 1st and 2nd ODI against Australia in India: Virat Kohli (Capt), Rohit Sharma (vc), Dhawan, […]

જાણો કયા ખેલાડીની થઈ ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સીરીઝમાંથી બાદબાકી અને કોને મળ્યો મોકો?
Follow Us:
| Updated on: Feb 15, 2019 | 1:31 PM

ભારતીય ક્રિકેટ ટીમ જે આગામી ટી-20 મેચ ઓસ્ટ્રેલિયાની સામે રમવા જઈ રહી છે તેના ખેલાડીઓની જાહેરાત કરી દેવાઈ છે. આ શ્રેણી 5 દિવસ સુધી ચાલશે અને જેમાં કોણ ખેલાડી હશે તેની જાહેરાત શુક્રવારના રોજ કરવામાં આવી છે.

મુંબઈ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સિલેકશન અધિકારીવાળી કમિટી દ્વારા ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી હતી. બંને સિરીઝ માટે કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, અને કે એલ રાહુલની વાપસી કરવામાં આવી છે. લેગ સ્પિનર મયંક માર્કેડેંયને પણ પરત ટીમમાં લાવવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકને આ બંને ટી-20 સીરીઝમાં જગ્યા આપવામાં આવી નથી. પહેલો વન-ડે આ વિશાખાપટ્ટનમ ખાતે રવિવારે યોજાનાર છે.

[yop_poll id=1455]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">