Virat Kohli એ ખેડૂત આંદોલન પર ટવીટ કર્યું, જાણો શું કહ્યું

ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli  એ ખેડૂત આંદોલન અને વિદેશી હસ્તીઓનાં સમર્થનમાં કરવામાં આવી રહેલ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ચાલો મતભેદના આ યુગમાં આપણે બધા એક થઈએ.

Virat Kohli એ ખેડૂત આંદોલન પર ટવીટ કર્યું, જાણો શું કહ્યું
ખેડૂત આંદોલનને લઈને વિરાટ કોહલીએ કર્યુ ટવીટ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 04, 2021 | 8:49 AM

કૃષિ બિલ વિરુદ્ધ ખેડુતોનું આંદોલન લગભગ 70 દિવસથી ચાલી રહ્યું છે. વિદેશી કલાકારો પણ આ આંદોલનના સમર્થનમાં સામે આવી રહ્યા છે. ગઈકાલે ગાયિકા  રીહાના તેને ટેકો આપ્યો હતો અને તે પછી ગ્રેટા થાનબર્ગ જેવી ઘણી હસ્તીઓએ તેના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. હવે મિયા ખલિફાએ પણ આ આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે.

તેવા સમયે દરમિયાન, ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli  એ ખેડૂત આંદોલન અને વિદેશી હસ્તીઓનાં સમર્થનમાં કરવામાં આવી રહેલ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ચાલો મતભેદના આ સમયમાં  આપણે બધા એક થઈએ.  Virat Kohli  એ કહ્યું ખેડૂત આપણા દેશનું અભિન્ન અંગ છે અને મને ખાતરી છે કે તમામ પક્ષો વચ્ચે સુખદ ઉકેલ આવશે. જેથી શાંતિ સ્થાપિત થઈ શકે અને બધા સાથે મળીને આગળ વધી શકે. #IndiaTogether

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">