AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli એ ખેડૂત આંદોલન પર ટવીટ કર્યું, જાણો શું કહ્યું

ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli  એ ખેડૂત આંદોલન અને વિદેશી હસ્તીઓનાં સમર્થનમાં કરવામાં આવી રહેલ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ચાલો મતભેદના આ યુગમાં આપણે બધા એક થઈએ.

Virat Kohli એ ખેડૂત આંદોલન પર ટવીટ કર્યું, જાણો શું કહ્યું
ખેડૂત આંદોલનને લઈને વિરાટ કોહલીએ કર્યુ ટવીટ
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 04, 2021 | 8:49 AM
Share

કૃષિ બિલ વિરુદ્ધ ખેડુતોનું આંદોલન લગભગ 70 દિવસથી ચાલી રહ્યું છે. વિદેશી કલાકારો પણ આ આંદોલનના સમર્થનમાં સામે આવી રહ્યા છે. ગઈકાલે ગાયિકા  રીહાના તેને ટેકો આપ્યો હતો અને તે પછી ગ્રેટા થાનબર્ગ જેવી ઘણી હસ્તીઓએ તેના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. હવે મિયા ખલિફાએ પણ આ આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે.

તેવા સમયે દરમિયાન, ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli  એ ખેડૂત આંદોલન અને વિદેશી હસ્તીઓનાં સમર્થનમાં કરવામાં આવી રહેલ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ચાલો મતભેદના આ સમયમાં  આપણે બધા એક થઈએ.  Virat Kohli  એ કહ્યું ખેડૂત આપણા દેશનું અભિન્ન અંગ છે અને મને ખાતરી છે કે તમામ પક્ષો વચ્ચે સુખદ ઉકેલ આવશે. જેથી શાંતિ સ્થાપિત થઈ શકે અને બધા સાથે મળીને આગળ વધી શકે. #IndiaTogether

આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
g clip-path="url(#clip0_868_265)">