AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

140 કરોડ લોકોની દુઆ ટીમ ઇન્ડિયા સાથે છે, વર્લ્ડકપ ફાઈનલ પહેલા ટીમને મળ્યા અભિનંદન, જાણો કોણે શું કહ્યું ?

વર્લ્ડ કપ ફાઈનલ પહેલા વિજય રથ પર સવાર ટીમ ઈન્ડિયાનું મનોબળ ઉંચુ છે અને કેમ નહી... દેશની 140 કરોડ જનતાની પ્રાર્થના જે અમારી સાથે છે. દરેક લોકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. દરેક જગ્યાએ પૂજા અને હવન કરવામાં આવી રહ્યા છે.

140 કરોડ લોકોની દુઆ ટીમ ઇન્ડિયા સાથે છે, વર્લ્ડકપ ફાઈનલ પહેલા ટીમને મળ્યા અભિનંદન, જાણો કોણે શું કહ્યું ?
ICC ODI
| Updated on: Nov 19, 2023 | 12:26 PM
Share

આજે સમગ્ર વિશ્વની નજર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રહેશે. હા, ICC ODI વર્લ્ડ કપની ફાઈનલ આ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખિતાબની લડાઈ થશે. દરેકની નજર ટીમ ઈન્ડિયા પર છે. વિજય રથ પર સવાર ટીમ ઈન્ડિયાનું મનોબળ ઊંચુ છે અને કેમ નહીં. દેશની 140 કરોડ જનતાના આશીર્વાદ અમારી સાથે છે.

દરેક લોકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. દરેક જગ્યાએ પૂજા અને હવન કરવામાં આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની જીત માટે બનારસમાં ખાસ આરતી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ઘણી જાણીતી હસ્તીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. ચાલો જાણીએ કોણે શું કહ્યું તેમના અભિનંદન સંદેશમાં?

મને પૂરો વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા જીતશે – સોનિયા ગાંધી

સચિન તેંડુલકર ટીમની જર્સી સાથે ફોટો મુકી ટીમનું પ્રોત્સાહન વધાર્યું છે

રિવાબા એ પતિને આપી શુભેચ્છી

CRPF ના જવાનોએ ટીમને આપી શુભેચ્છા

Andhra Pradesh માં કરવામાં ટીમની જીત માટે કરવામાં આવી પૂજા

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">