AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીના પરત ફરવાથી ટીમનુ લાઇન અપ નબળુ પડશે, જો કે આખરી ઈલેવનની પસંદગી નક્કિ કરશે સીરીઝ

મહાન ક્રિકેટર ઇયાન ચેપલનુ માનવુ છે કે આવતા મહિને ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મચ રમાશે. ત્યાર બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પરત ફરશે અને જેને લઇને ટીમની લાઇન અપમાં ઘણી જ નબળાઇ આવશે. જેનાથી ટીમ પસંદગીની દુવિધા ઉભી થશે, પરંતુ સીરીઝ કઇ દિશામાં જશે તે ફેંસલો પણ તેના થી જ થશે. કોહલી […]

વિરાટ કોહલીના પરત ફરવાથી ટીમનુ લાઇન અપ નબળુ પડશે, જો કે આખરી ઈલેવનની પસંદગી નક્કિ કરશે સીરીઝ
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 23, 2020 | 7:20 AM
Share

મહાન ક્રિકેટર ઇયાન ચેપલનુ માનવુ છે કે આવતા મહિને ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મચ રમાશે. ત્યાર બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પરત ફરશે અને જેને લઇને ટીમની લાઇન અપમાં ઘણી જ નબળાઇ આવશે. જેનાથી ટીમ પસંદગીની દુવિધા ઉભી થશે, પરંતુ સીરીઝ કઇ દિશામાં જશે તે ફેંસલો પણ તેના થી જ થશે.

કોહલી એડીલેડમાં રમાનારી 17 ડીસેમ્બરની ટેસ્ટ મેચમાં રમનાર છે, ત્યાર બાદ બાકીની ત્રણ મેચ દરમ્યાન તે પિતૃત્વ રજાને લઇને ભારત પરત ફરી જનાર છે. આમ બાકીની ત્રણ ટેસ્ટ મેચ તેની ગેર હાજરીમાં રમાનારી છે. આ સંજોગોને લઇને 77 વર્ષના ચેપલને લાગે છે કે યુવા ભારતીય બેટ્સમેનોએ પોતાનુ કૌશલ્ય દેખાડવા માટે આ એક દમ યોગ્ય મોકો છે.

ચેપલે ઇએસપીએનક્રિકઇન્ફો માટે લખેલી પોતાની કોલમમાં લખ્યુ છે કે, આ ભારતીય બેટીંગ ક્રમમાં ખુબ જ મોટી કમી લાવી દેશે. સાથે જ પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક ને પોતાના કૌશલ્યને બતાવવાનો પણ મોકો મળી રહેશે. અત્યાર સુધી રોમાંચક ટક્કરનો આકાર લઇ રહેલી સીરીઝમાં હવે એક વધુ મોડ આવી ગયો છે. તે છે પસંદગી કરવાનો મહત્વનો નિર્ણય. નિર્ણયનો સ્તર નિચે પણ આવી શકે છે. જે નિર્ભર કરશે કે કોણ નિર્ભીક પસંદકર્તા છે.

પુર્વ ઓસ્ટ્રેલીયાઇ કેપ્ટને કહ્યુ હતુ કે, આપને ભાગીદારી મહત્વત્તાને લઇને વધારે અંદાજો નહી લગાવવો જોઇએ. બર્ન્સ દ્રારા પાછળના ગર્મીઓના દિવસોમાં પ્રદર્શન 32 ની સરેરાશ સાથે બે અર્ધ શતક થી કુલ 256 રન હતા. આ ટેસ્ટ ખેલાડી માટે સરેરાશ કરતા નિચેના સ્તરનુ પ્રદર્શન છે. ચેપલને લાગે છે તે, કોવિડ-19 મહામારીના સમયગાળાના દોરમાં તૈયારીઓની વાત કરવામાં આવે તો ભારત તેમાં આગળ છે. તેમણે કહ્યુ હતુ કે, આ ગર્મીઓમાં મહામારીને લઇને ઓસ્ટ્રેલીયાના બગડેલા ક્રિકેટ કાર્યક્રમ થી ભારત ને પાછળના પ્રવાસમાં મળેલી જીતને દોહરાવવામાં મહત્વનો ફાયદો મળી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">