ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડેમાં આ ખેલાડી રમી શકશે નહીં, જાણો કોને મળશે સ્થાન?

|

Feb 03, 2020 | 11:26 AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડને એકપણ મેચ જીતવાનો મોકો આપ્યો નથી. કુલ પાંચ મેચમાંથી પાંચેય મેચ ભારતે જીતી લીધી. જો કે હજુપણ ન્યૂઝીલેન્ડમાં ભારતે વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ 2 સીરીઝ બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. Facebook […]

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડેમાં આ ખેલાડી રમી શકશે નહીં, જાણો કોને મળશે સ્થાન?
રોહિત શર્મા

Follow us on

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલી ટી20 મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડને એકપણ મેચ જીતવાનો મોકો આપ્યો નથી. કુલ પાંચ મેચમાંથી પાંચેય મેચ ભારતે જીતી લીધી. જો કે હજુપણ ન્યૂઝીલેન્ડમાં ભારતે વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ 2 સીરીઝ બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

રોહિત શર્મા

આ પણ વાંચો :   VIDEO: LICનો એક ભાગ વેચવાના નિર્ણય સામે અમદાવાદમાં LICના કર્મચારીઓમાં રોષ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતની ટીમમાં હિટમેન તરીકે જાણીતા ખેલાડી રોહિત શર્મા ટી-20 સીરીઝની અંતિમ મેચમાં ઈજાગ્રસ્ત થયા છે. જેના લીધે તેઓ મેદાન પર ઉતરી શકશે નહીં. રોહિત શર્મા ભારતની ટીમ માટે એક સન્માનજનક સ્કોર ઉભો કરવા માટે જાણીતા છે. તેઓ ઝડપથી રન લેવા ગયા હતા. આમ તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેઓએ 41 બોલમાં 60 રન બનાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રોહિત શર્માની જગ્યાએ ક્યો ખેલાડી ઉતરશે મેદાનમાં?
એવી જાણકારી મળી રહી છે કે રોહિત શર્માની જગ્યાએ ભારતીય ટીમમાં મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવશે. જો કે ટેસ્ટ સીરીઝ માટે લેટેસ્ટ જાહેરાત કરવામાં આવી નથી કે કોણ કોણ રમશે? બુધવારથી ભારત ફરીથી ન્યૂઝીલેન્ડની સામે 3 વનડે મેચની સીરીઝમાં ટકરાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article