આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી લગ્નને તાંતણે બંધાયો

કલકત્તા નાઇટ રાઇડર્સ ના સ્ટાર બોલર વરુણ ચક્રવર્તી હવે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેણે તેમની મુંબઇની મિત્ર નેહા ખેડેકર સાથે લગ્ન કર્યા છે. વરુણ અને નેહાના લગ્ન પહેલા જ યોજાવાના હતા, પરંતુ કોરોનાને લઇને તે સંભવન થઇ શક્યુ નહોતુ. વરુણ અને નેહા એ પોતાના ધાર્મિક રીત રિવાજ મુજબ ચેન્નાઇમાં જ યોજ્યા હતા. જેમાં તેમના […]

આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી લગ્નને તાંતણે બંધાયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 13, 2020 | 10:32 AM

કલકત્તા નાઇટ રાઇડર્સ ના સ્ટાર બોલર વરુણ ચક્રવર્તી હવે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેણે તેમની મુંબઇની મિત્ર નેહા ખેડેકર સાથે લગ્ન કર્યા છે. વરુણ અને નેહાના લગ્ન પહેલા જ યોજાવાના હતા, પરંતુ કોરોનાને લઇને તે સંભવન થઇ શક્યુ નહોતુ.

વરુણ અને નેહા એ પોતાના ધાર્મિક રીત રિવાજ મુજબ ચેન્નાઇમાં જ યોજ્યા હતા. જેમાં તેમના પરિવારજનો અને નજીકના સંબંધીઓ અને નજીકના મિત્રોને જ આમંત્રણ અપાયુ હતુ. લગ્નના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થવા લાગતા હવે તેમના પ્રશંસકો એ પણ શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વરુણ ચક્રવર્તીએ આ વર્ષે જ કલકત્તા નાઇટ રાઇડર્સની તરફ થી 13 મેચ રમી હતી. જેમાં તેણે 17 વિકેટ ઝડપી હતી, તે એક માત્ર બોલર હતો જેણે સિઝનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જેના પછી આ મિસ્ટ્રી સ્પિનર કહેવાવા લાગ્યો હતો. તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે પણ પંસદ થયો હતો અને ઇજાને લઇને તે બહાર થયો હતો. કલકત્તા નાઇટ રાઇડર્સે પણ પોતાના આ સ્ટાર બોલરને શુભકામનાઓ પાઠવી છે.

https://twitter.com/KKRiders/status/1337788477295869953?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">