India tour of Australia: રોહિત અને ઈશાંત શર્માને ટીમમાં જગ્યા નહીં, આ બે નવા ચહેરાને સ્થાન 

|

Oct 26, 2020 | 9:41 PM

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટી-20, વનડે અને ટેસ્ટ ત્રણે સીરીઝ માટે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમના ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. રોહિત શર્મા ત્રણે ટીમોમાં સામેલ નથી. ત્યારે ઈશાંત શર્માને પણ ઈજાના કારણે ટેસ્ટ ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. ત્યારે ટીમમાં વરૂણ ચક્રવર્તી અને મોહમ્મદ સિરાજ નવા ચેહરા છે. […]

India tour of Australia: રોહિત અને ઈશાંત શર્માને ટીમમાં જગ્યા નહીં, આ બે નવા ચહેરાને સ્થાન 

Follow us on

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટી-20, વનડે અને ટેસ્ટ ત્રણે સીરીઝ માટે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમના ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. રોહિત શર્મા ત્રણે ટીમોમાં સામેલ નથી. ત્યારે ઈશાંત શર્માને પણ ઈજાના કારણે ટેસ્ટ ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. ત્યારે ટીમમાં વરૂણ ચક્રવર્તી અને મોહમ્મદ સિરાજ નવા ચેહરા છે. ચક્રવર્તીને 3 મેચની ટી-20 સીરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. ત્યારે સિરાજને ટેસ્ટ ટીમાં જગ્યા મળી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article