IND vs ENG: ઇંગ્લેંડે ટોસ જીતી બેટીંગ પસંદ કરી, ઇલેવનમાં સિરાજ અને કુલદિપને સ્થાન નહી, નદિમને તક

ચેન્નાઇ (Chennai Test) માં આજે પ્રથમ ટેસ્ટની સાથે જ ક્રિકેટ રસિયાનો લાંબો ઇંતઝાર ખતમ થઇ ચુક્યો છે. કોરોના મહામારીને લઇને લાંબા સમય બાદ ભારતમાં ક્રિકેટ ઘર આંગણે પરત ફરી છે. આજથી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થયો છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટે (Joe Root)પ્રથમ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી છે.

IND vs ENG: ઇંગ્લેંડે ટોસ જીતી બેટીંગ પસંદ કરી, ઇલેવનમાં સિરાજ અને કુલદિપને સ્થાન નહી, નદિમને તક
અક્ષર પટેલ ઇજાને લઇને ટીમની બહાર થઇ ચુક્યો છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 05, 2021 | 9:37 AM

ચેન્નાઇ (Chennai Test) માં આજે પ્રથમ ટેસ્ટની સાથે જ ક્રિકેટ રસિયાનો લાંબો ઇંતઝાર ખતમ થઇ ચુક્યો છે. કોરોના મહામારીને લઇને લાંબા સમય બાદ ભારતમાં ક્રિકેટ ઘર આંગણે પરત ફરી છે. આજથી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થયો છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટે (Joe Root)પ્રથમ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી છે. જો રુટ પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. પ્રથમ ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવનમાં મંહમદ સિરાજ (Mohammad Siraj), કુલદિપ યાદવ (Kuldeep Yadav) અને રાહુલ ચાહર (Washington Sundar) ને સ્થાન મળ્યુ નથી. જ્યારે ઇંગ્લેંડની ટીમમાં મોઇન અલીને સ્થાન નથી.

ટોસ ઉછાળતા પહેલા જ ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર આવ્યા હતા કે, અક્ષર પટેલ ઇજાને લઇને ટીમની બહાર થઇ ચુક્યો છે. અક્ષર પટેલ ઇંગ્લેંડ સામે ડેબ્યુ કરવા માટે પ્રબળ દાવેદાર મનાતો હતો. તેનુ ડેબ્યુ ચુકવા સાથએ જ તે હવે પ્રથમ ટેસ્ટ થી દુર થઇ ગયો છે. તેના સ્થાને રાહુલ ચાહર અને શાહબાદ નદિમનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકી નદિમને રમવાની તક મળી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અંતિમ ઇલેવન માં શુભમન ગીલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજીંક્ય રહાણે, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, ઇશાંત શર્મા, શાહબાજ નદિમ અને જસપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલી ના નિયમીત કેપ્ટન તરીકે પેટરનિટી લીવ પર થી પરત ફરવાને લઇને બેટીંગ લાઇન મજબૂત થઇ ચુકી છે. ભારતીય ટીમની ઓપનીંગ અને મિડલ ઓર્ડર મજબુત લાઇનઅપ ધરાવે છે. એવી જ રીતે બોલીંગ આક્રમણ પણ ભારત તરફ થી મજબૂત માનવામાં આવે છે.

ઇંગ્લેંડની ટીમ ની પણ અંતિમ ઇલેવન માં રોરી બર્ન્સ, ડોમ સિબલી, જો રુટ, ડેન લોરિન્સ, ઓલી પોપ, બેન સ્ટોક્સ, જોસ બટલર, જોફ્રા આર્ચર, જેક લીચ, ડોમ બેસ અને જેમ્સ એંડરસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

https://twitter.com/BCCI/status/1357536188962398209?s=20

https://twitter.com/englandcricket/status/1357532328638115840?s=20

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">