સિડનીમાં કોરોનાનું વધતુ સંક્રમણ અને રોહિત શર્મા રુમમાં ક્વોરન્ટાઇન

  રોહિત શર્મા માટે હાલમાં મુશ્કેલ સમય વીતી રહ્યો છે. પહેલા આઇપીએલ 2020 દરમ્યાન ઇજા પહોંચી. જેના કારણે તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી બહાર થઇ ગયો. હવે જ્યારે ઇજા થી બહાર આવ્યો છે, તો 14 ક્વોરન્ટાઇનમાં સમય પસાર કરી રહ્યો છે. હવે તે ઓસ્ટ્રેલીયા સામેની અંતિમ બે ટેસ્ટ મેચ રમશે. પરંતુ આ પહેલા તેણે કોરોના વાયરસને […]

સિડનીમાં કોરોનાનું વધતુ સંક્રમણ અને રોહિત શર્મા રુમમાં ક્વોરન્ટાઇન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 22, 2020 | 3:19 PM

રોહિત શર્મા માટે હાલમાં મુશ્કેલ સમય વીતી રહ્યો છે. પહેલા આઇપીએલ 2020 દરમ્યાન ઇજા પહોંચી. જેના કારણે તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ થી બહાર થઇ ગયો. હવે જ્યારે ઇજા થી બહાર આવ્યો છે, તો 14 ક્વોરન્ટાઇનમાં સમય પસાર કરી રહ્યો છે. હવે તે ઓસ્ટ્રેલીયા સામેની અંતિમ બે ટેસ્ટ મેચ રમશે.

પરંતુ આ પહેલા તેણે કોરોના વાયરસને લઇને પ્રોટોકોલને લઇ ક્વોરન્ટાઇન સમય પસાર કરવો પડશે. જ્યારે ટીમ ઇન્ડીયા મેલબર્ન ટેસ્ટની તૈયારીઓમાં લાગી ચુકી છે. રોહિત હાલમં બે બેડરુમના એપાર્ટમેન્ટમાં બંધ છે. જે સિડનીમાં છે. જ્યારે ટીમ મેલબર્નમાં છે. રોહિત શર્મા પોતાના રુમની બહાર પણ નિકળી શકતો નથી. ઇજાને લઇને તે ટીમ ઇન્ડિયાના બાયોબબલની બહાર થઇ ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રોહિત શર્માએ 14 દિવસ આ જ રીતે પુરા કરવાના છે. તેના પછી જ તે રુમની બહાર નિકળી શકશે. અત્યારે તે રુમ ઇન્ડોર વર્ક આઉટ કરી રહ્યો છે. સાથે જ તે ટીવીના સહારે સમય વિતાવી રહ્યો છે. જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પહોંચી હતી. ત્યારે બે દિવસ બાદ તેમને પ્રેકટીશ કરવા માટે મંજૂરી મળી હતી. કારણ કે ટીમના ખેલાડીઓ આઇપીએલના દરમ્યાન બાયોબબલમાં હતા. રોહિત માટે સમસ્યાની વાત એ છે કે, સિડનીમાં કોરોના કેસની સંખ્યા વધી છે. આવામાં ત્રીજી ટેસ્ટને લઇને પણ સંકટ તોળાઇ રહ્યુ છે. ઓસ્ટ્રેલીયા ના આરામમાં રહેલા બે ખેલાડીઓ ડેવિડ વોર્નર અને શોન એબટને પણ મેલબોર્ન બોલાવી લેવાયા છે.

રોહિત શર્મા પહેલા ટીમ ઇન્ડિયાની સાથે દુબઇ થી સીધો જ ઓસ્ટ્રેલીયા જનારો હતો. પંરતુ તેમના પિતાને કોરોના સંક્રમણ થવાને લઇને તે ભારત આવ્યા હતા. તેના ભારત આવવાને લઇને વિવાદ સર્જાયો હતો. કારણ કે કોહલીએ કહ્યુ હતુ કે, તેના ભારત જવાને લઇને પુરી જાણકારી નહોતી. તેણે તો ઓસ્ટ્રેલીયા આવવાનુ હતુ. બાદમાં સ્પષ્ટતા થઇ હતી કે રોહિત શર્માના પિતાને કોરોના થવાને લઇને તે ભારત આવ્યો હતો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">