રવિન્દ્ર જાડેજાને કોને આપ્યું ‘સર’ નામ? પણ આ નામે કોઈ બોલાવે તો જાડેજા થાય છે ગુસ્સે

ઈન્ડિયન ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ પ્લેયર્સને સરનું બિરુદ મળ્યું નથી, પરંતુ માત્ર મજાકની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો પહેલો ક્રિકેટર બન્યો છે જેને 'સર'નું બિરુદ મળ્યું છે. જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ સૌરાષ્ટ્રમાં થયો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 'સર' કહેતા ગુસ્સો આવી જાય છે. તેણે પોતે આ વાતનો ખુલાસો પણ કર્યો છે.

રવિન્દ્ર જાડેજાને કોને આપ્યું 'સર' નામ? પણ આ નામે કોઈ બોલાવે તો જાડેજા થાય છે ગુસ્સે
Who did Ravindra Jadeja call Sir
Follow Us:
| Updated on: Dec 06, 2023 | 3:30 PM

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈ ખેલાડીને ‘સર’નું બિરુદ મળ્યું નથી, પરંતુ મજાકમાં રવિન્દ્ર જાડેજા ‘સર’નું બિરુદ મેળવનાર ટીમ ઈન્ડિયાના પહેલા ક્રિકેટર બન્યા. જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ સૌરાષ્ટ્રમાં થયો હતો. જાડેજા ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે રમે છે. 2012માં જાડેજાએ કંઈક એવું કર્યું છે. જેના કારણે તેને ‘સર’નો ખિતાબ મળ્યો.

જાડેજા ‘સર રવિન્દ્ર જાડેજા’ કેવી રીતે બન્યા

જાડેજા સોશિયલ મીડિયા પર બધા લોકોનો લોકપ્રિય બન્યો છે અને ‘સર રવિન્દ્ર જાડેજા’ વિશે ટ્વિટર પર કેટલાક જોક્સ બનાવવામાં આવ્યા હતા. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલાક જોક્સ શેર કર્યા હતા. રવિન્દ્ર જાડેજાના જન્મદિવસના અવસર પર અમે તમને તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું, પરંતુ સૌથી પહેલા અમે તમને જણાવીએ કે જાડેજા ‘સર રવિન્દ્ર જાડેજા’ કેવી રીતે બન્યા.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

વર્ષ 2012માં જાડેજા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનારા, વિશ્વનો આઠમો અને પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા છે. સર ડોન બ્રેડમેન, બ્રાયન લારા, બિલ પોન્સફોર્ડ, વોલ્ટર હેમન્ડ, ડબલ્યુજી ગ્રેસ, ગ્રીમ હિક અને માઈક હસીએ આ કર્યું છે. તે સમયે જાડેજાની ઉંમર માત્ર 23 વર્ષની હતી. આ પછી જ તેમને ‘સર રવિન્દ્ર જાડેજા’ કહેવા લાગ્યા. જો કે આ ટાઇટલ તેને મજાકમાં આપવામાં આવ્યું હતું.

(Credit Source : @msdhoni)

(Credit Source : @msdhoni)

(Credit Source : @msdhoni)

(Credit Source : @msdhoni)

(Credit Source : @msdhoni)

(Credit Source : @msdhoni)

(Credit Source : @msdhoni)

(Credit Source : @msdhoni)

‘સર’ કહેવાથી આવે છે ગુસ્સો

થોડાં વર્ષો પહેલા રવિન્દ્ર જાડેજાએ એક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, લોકો મને મારા નામથી બોલાવે તે મારા માટે પૂરતું છે. મને ‘સર’ કહે છે તો ગુસ્સો આવે છે. તમે ઈચ્છો તો મને ગમતું નામ ‘બાપુ’ કહી શકો છો. મને સર-વર કહેવાયમાં આવે તો જરાય ગમતું નથી. જ્યારે લોકો મને ‘સર’ કહે છે ત્યારે મને સારૂ નથી લાગતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">