T20 World Cup: વિરાટ કોહલીએ અશ્વિન માટે કહી આ ખાસ વાત, સતત બહાર રાખ્યા બાદ જીત મળતા જ અનુભવ પસંદ આવ્યો

ભારતે તેની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાન (Afghanistan) ને 66 રને હરાવ્યું, આ રીતે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં તેની પ્રથમ જીત નોંધાવી. આ જીત સાથે ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત થઈ ગઈ છે.

T20 World Cup: વિરાટ કોહલીએ અશ્વિન માટે કહી આ ખાસ વાત, સતત બહાર રાખ્યા બાદ જીત મળતા જ અનુભવ પસંદ આવ્યો
Virat Kohli-Ravichandran Ashwin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 8:47 AM

સતત બે હાર, આકરી ટીકા અને સોશિયલ મીડિયા પર કેટલાક અભદ્ર યુઝરોની ટ્રોલિંગને પાછળ છોડીને ભારતે આખરે T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માં તેની પ્રથમ જીત નોંધાવી. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન (Afghanistan) વિરૂદ્ધ ગ્રુપ-2ની પોતાની ત્રીજી મેચમાં ધમાકેદાર ધમાલ મચાવી હતી. એવું પ્રદર્શન જે છેલ્લી બે મેચોના નિરસ પ્રદર્શનથી તદ્દન વિપરીત હતું.

ટીમ માટે રોહિત શર્મા અને કેએલ રાહુલની ઓપનિંગ જોડીએ 140 રનની મજબૂત ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યારપછી હાર્દિક પંડ્યા અને રિષભ પંતે પણ છેલ્લી ઓવરમાં રન લૂંટ્યા અને ટીમનો સ્કોર 210 રન થયો. પ્રથમ બે મેચમાં ભારતની બેટિંગ ફ્લોપ રહી હતી અને આવી સ્થિતિમાં ટુર્નામેન્ટનો સર્વોચ્ચ સ્કોર બનાવવો ખૂબ જ ખાસ હતો, પરંતુ 66 રનની જીતમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના આક્રમક વલણ કરતાં વધુ સકારાત્મક પાસું જોવા મળ્યું હતું. બેટ્સમેન, અનુભવી ઑફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (R Ashwin) વાપસી.

બેટ્સમેનોના દમ પર ભારતે 210નો મોટો સ્કોર બનાવ્યો હતો. જ્યારે રવિચંદ્રન અશ્વિનના નેતૃત્વમાં બોલરોએ પણ આ સ્કોરનો ખૂબ જ સારી રીતે બચાવ કર્યો અને અફઘાનિસ્તાનને એટલા સ્કોર પર રોકી દીધું, કે જેનાથી ટીમના રનરેટમાં પણ સુધારો થયો. પ્રથમ બે મેચમાં ભારતીય ટીમે લગભગ 30 ઓવરની બોલિંગમાં માત્ર 2 વિકેટ ઝડપી હતી. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા 7 વિકેટ જ લેવામાં સફળ રહી હતી. મોહમ્મદ શામીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.. જોકે અસલી કમાલ અશ્વિનની બોલીંગમાં હતો, જે તેણે પાંચ વર્ષમાં આ ફોર્મેટમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ હાંસલ કરી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

અશ્વિનનુ પરત ફરવુ હકારાત્મક પાસુ

અનુભવી ઑફ-સ્પિનર ​​અશ્વિને, જે 2017 પછી T20 ટીમમાં વાપસી કરતા, તેણે તેની બીજી અને ત્રીજી ઓવરમાં વિકેટ લીધી હતી. તેની 4 ઓવરના સ્પેલમાં માત્ર 14 રન આપ્યા હતા. 2016 પછી T20 ઈન્ટરનેશનલમાં અશ્વિનની આ પ્રથમ વિકેટ હતી. અશ્વિનના આ શાનદાર સ્પેલએ બધાને પ્રભાવિત કર્યા અને સુકાની કોહલીએ પણ તેને મેચની સૌથી સકારાત્મક બાજુ ગણાવી.

અશ્વિનની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું કે, એશ (અશ્વિન)નું વાપસી ખૂબ જ સકારાત્મક પાસું રહ્યું છે. તેણે આ માટે સખત મહેનત કરી છે. તેણે આઈપીએલમાં પણ આ પ્રકારનું નિયંત્રણ અને લય બતાવી હતી. તે એક વિકેટ લેનાર બોલર છે, જે હોશિયારીથી બોલિંગ કરે છે.

અપેક્ષાઓ સાથે મનોબળ વધારતી જીત

ટૂર્નામેન્ટમાં ભારતની આ પ્રથમ જીત છે અને તેનાથી સેમિફાઇનલમાં પહોંચવાની ટીમની રહી સહી આશાઓને થોડો વેગ મળ્યો છે. આ દરમિયાન ટીમને આત્મવિશ્વાસ પાછો લાવવામાં મદદ મળી છે. જેની અસર સ્કોટલેન્ડ અને નામિબિયા સામેની છેલ્લી બે મેચોમાં જોવા મળશે. જ્યાં ભારતીય ટીમ જોરદાર જીત મેળવી શકે છે, જે સેમિફાઇનલની તક ને જાળવી રાખશે.

આ પણ વાંચોઃ Rohit Sharma: દિવાળી પર રોહિત શર્મા રન વડે આતશબાજી કરવાનુ ચૂકતો નથી, 5 વાર કરી મનાવી ચુક્યો છે આમ

આ પણ વાંચોઃ Kali Chaudas: કાળી ચૌદશની રાત્રીએ આ ગામના લોકો સ્મશાનમાં જઇને કરે છે ભક્તિ ભાવ, બાળકો થી લઇ મોટેરાઓ જોડાય છે આ કાર્યમાં

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">