AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan Royals IPL 2022 Retained Players: રાજસ્થાન રોયલ્સમાંથી જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને ક્રિસ મોરિસ બહાર, સેમસન, બટલર અને જયસ્વાલ Retained

Rajasthan Royals IPL 2022 Released Players: રાજસ્થાન રોયલ્સ આગામી સિઝનમાં સંજુ સેમસન (Sanju Samson) ની કેપ્ટનશીપમાં રમતી જોવા મળશે. તેને ટીમે જાળવી રાખ્યો છે.

Rajasthan Royals IPL 2022 Retained Players: રાજસ્થાન રોયલ્સમાંથી જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને ક્રિસ મોરિસ બહાર, સેમસન, બટલર અને જયસ્વાલ Retained
Rajasthan Royals
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 10:52 PM
Share

Rajasthan Royals IPL 2022 Confirmed Retained Players: IPL 2022 મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. આ અંતર્ગત સંજુ સેમસન (Sanju Samson) , જોસ બટલર (Jose Butler) અને યશસ્વી જયસ્વાલ (Yashasvi jaiswal) ને જાળવી રાખવામાં આવ્યા છે. સેમસન ટીમનો કેપ્ટન બનીને રહી શકે છે. જોકે રાજસ્થાન રોયલ્સે ઘણા મોટા નામ જાહેર કર્યા છે. જેમાં બેન સ્ટોક્સ (Ben Stokes), જોફ્રા આર્ચર (Jofra Archer), ક્રિસ મોરિસ (Chris Morris) ના નામ સામેલ છે.

રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીઓને કર્યા રિટેન

સંજુ સેમસનઃ IPL 2021માં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બન્યો. ભવિષ્યમાં પણ આ ભૂમિકામાં ચાલુ રહેશે. ટીમ રન માટે તેમના પર નિર્ભર છે. તેને 14 કરોડ રૂપિયા મળશે.

જોસ બટલરઃ વિશ્વ ક્રિકેટના સૌથી તોફાની બેટ્સમેનોમાંના એક છે. લાંબા સમયથી ટીમનો ભાગ છે. તેને 10 કરોડ રૂપિયા મળશે.

યશસ્વી જયસ્વાલઃ ભારતીય અંડર-19 ટીમમાંથી આવી રહ્યો છે. ખૂબ જ પ્રતિભાશાળી ક્રિકેટર. તેને ચાર કરોડ રૂપિયા મળશે.

રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીઓને છોડી દીધા

એવિન લુઈસ, ડેવિડ મિલર, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટન, મનન વોહરા, અનુજ રાવત, ક્રિસ મોરિસ, ગ્લેન ફિલિપ્સ, બેન સ્ટોક્સ, રાહુલ તેવટિયા, શ્રેયસ ગોપાલ, મહિપાલ લોમોર્ડ, રિયાન પરાગ, જોફ્રા આર્ચર, શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ, જયદેવ ઉનડકટ, કેસી કરિઅપ્પા, તબરેઝ શમ્સી, ઓશાને થોમસ, મુસ્તાફિઝુર રહેમાન, એન્ડ્રુ ટાય, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, ચેતન સાકરિયા, કુલદીપ યાદવ, મયંક માર્કંડે.

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">