Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન હાર પચાવી ન શક્યું, DRS-અમ્પાયરિંગ પર ઉઠાવ્યા સવાલ

ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 79 રનથી હરાવ્યું અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. જો કે બીજી મેચમાં હાર બાદ ટીમના ડિરેક્ટર મોહમ્મદ હાફીઝ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને અમ્પાયરિંગ અને DRS પર સવાલ ઉઠાવ્યા હતા.

પાકિસ્તાન હાર પચાવી ન શક્યું, DRS-અમ્પાયરિંગ પર ઉઠાવ્યા સવાલ
Pakistan Coach
Follow Us:
| Updated on: Dec 30, 2023 | 12:10 PM

મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ પાકિસ્તાન ટીમના ડિરેક્ટર મોહમ્મદ હાફીઝે DRS પર સવાલ ઉઠાવ્યા છે. હાફિઝે DRSને ખરાબ ટેક્નોલોજી ગણાવી છે. તેણે અમ્પાયરિંગ પર પણ સવાલો ઉઠાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ આ રીતે કોચના નિવદેનથી ફરી એકવાર પાકિસ્તાનની હાર બાદની બહાનાબાજી સામે આવી હતી.

મોહમ્મદ રિઝવાનને આઉટ આપતા હંગામો

મોહમ્મદ રિઝવાનને આઉટ આપતા આ મેચમાં હંગામો થયો હતો. પેટ કમિન્સનો બોલ રિઝવાનના બેટની નજીક ગયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે અપીલ કરી હતી, જેને મેદાન પરના અમ્પાયરે નકારી કાઢી હતી. ઓસ્ટ્રેલિયાએ રિવ્યુ લીધો અને થર્ડ અમ્પાયરે સ્નિકોમીટરની મદદથી જોયું કે બોલ રિઝવાનના રિસ્ટ બેન્ડ પર વાગ્યો હતો અને તેને આઉટ આપ્યો હતો.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

DRS ના હોત તો પરિણામ અલગ હોત

હાફિઝે મેચ બાદ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે સ્વીકાર્યું કે પાકિસ્તાનની ટીમે કેટલીક ભૂલો કરી છે અને તે તેના પર કામ કરશે. તેણે એમ પણ કહ્યું કે અમ્પાયરિંગમાં ખામીઓ અને ડીઆરએસ ટેક્નોલોજી માટે અભિશાપ હોવાના કારણે આ પરિણામ આવ્યું છે. ક્યારેક એવું લાગે છે કે આ ટેક્નોલોજીનો શો છે અને અમે ક્રિકેટ નથી રમી રહ્યા. હાફિઝે કહ્યું કે તેની ટીમ વધુ સારી ક્રિકેટ રમી છે જેના પર તેને ગર્વ છે.

રિઝવાન સાથે વાત કરી

રિઝવાનના આઉટ થવા પર હાફિઝે કહ્યું કે તેણે આ મામલે વિકેટકીપર-બેટ્સમેન સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે રિઝવાન ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છે અને તેણે કહ્યું કે બોલ તેના ગ્લોવ્ઝની નજીક પણ નહોતો. હાફિઝે કહ્યું કે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પલટાવવા માટે નક્કર પુરાવા હોવા જોઈએ. રિઝવાનના કેસમાં એવા કોઈ નક્કર પુરાવા નથી કે જેના આધારે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને બદલવો જોઈએ. ટેક્નોલોજી મદદ કરવાને બદલે અભિશાપ સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો : રિષભ પંતના કાર અકસ્માતને થયું એક વર્ષ, જાણો કોણ છે તેને બીજું જીવન આપનાર ખાસ વ્યક્તિ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">