Jhulan Goswami: સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝુલન ગોસ્વામી નિવૃત્તિ લેવા તૈયાર! છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે

બીસીસીઆઈએ હાલમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં ઝુલન ગોસ્વામીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઝુલનને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો.

Jhulan Goswami: સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝુલન ગોસ્વામી નિવૃત્તિ લેવા તૈયાર! છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે
ઝુલન ગોસ્વામી નિવૃત્તિ લેવા તૈયાર! છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશેImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 4:02 PM

Jhulan Goswami: ભારતની દિગ્ગજ મહિલા બોલર ઝુલન ગોસ્વામી ટૂંક સમયમાં તેની અંદાજે બે દાયકાની કારકિર્દી પર પૂર્ણ વિરામ લગાવવા જઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઝુલને (Jhulan Goswami) મહિલા ક્રિકેટમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે હાલમાં દેશનો સૌથી સફળ અને અનુભવી ખેલાડી છે. મિતાલી રાજ (Mithali Raj)ની નિવૃત્તિ બાદ તે ટૂંક સમયમાં જ નિવૃત્તિ લેશે, જેના માટે સમગ્ર પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.

ઝુલન છેલ્લી મેચ લોર્ડ્સમાં રમશે

બીસીસીઆઈએ હાલમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં ઝુલન ગોસ્વામીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઝુલનને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. ઝુલન ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેની છેલ્લી મેચ રમશે. ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં રમાશે. એવું માનવામાં આવે છે કે આ મેચ ઝુલનના કરિયરની છેલ્લી મેચ પણ હશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઝુલને T20ને અલવિદા કહી દીધું છે

ઝુલને તેની છેલ્લી વનડે મેચ આ વર્ષે માર્ચમાં રમી હતી. તે ન્યૂઝીલેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો. જોકે ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ગ્રુપ મેચમાં જગ્યા બનાવી શકી ન હતી. તેણે તેની છેલ્લી ટી20 મેચ વર્ષ 2018માં રમી હતી. આ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી હતી. કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ ઓક્ટોબર 2021માં રમાઈ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઝુલન IPL રમી શકે છે. બીસીસીઆઈએ તાજેતરમાં કહ્યું હતું કે મહિલા આઈપીએલ આવતા વર્ષથી શરૂ થશે. ઝુલને T20માંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ તે IPL રમી શકે છે. આ સિવાય તે મેન્સ આઈપીએલમાં કોઈપણ ટીમ સાથે સપોર્ટિંગ સ્ટાફ તરીકે પણ જોડાઈ શકે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">