ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિકના સ્થાને સૂર્યકુમાર યાદવ બન્યો ટી20 ટીમનો કેપ્ટન, યુવા ક્રિકેટરોને મળ્યુ સ્થાન

10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થવા જઈ રહ્યો છે. તે પહેલા આજે 30 નવેમ્બરના રોજ ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અહીં જાણો સાઉથ આફ્રીકા સામેની ભારતની ટી20 ટીમની લિસ્ટ.

ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિકના સ્થાને સૂર્યકુમાર યાદવ બન્યો ટી20 ટીમનો કેપ્ટન, યુવા ક્રિકેટરોને મળ્યુ સ્થાન
India s T20 cricket team for South Africa tour announced
Follow Us:
| Updated on: Nov 30, 2023 | 11:15 PM

નવી દિલ્હીમાં ગુરુવારે 30 નવેમ્બરે પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્મા T20 અને ODI ફોર્મેટ માટે ઉપલબ્ધ રહેશે કે કેમ અને જો આમ હોય તો શું તે T20માં ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે કે કેમ તેના પર મોટાભાગની નજર હતી. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોર્ડ આવતા વર્ષે T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિતને કેપ્ટન તરીકે ચાલુ રાખવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, આવું થઈ શક્યું નહીં.

ટી20 સીરિઝ માટે ભારતની ટીમ

T20: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અરશરાજ, મોહમ્મદ સિંહ મુકેશ કુમાર, દીપક ચહર.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ટેસ્ટ સીરિઝમાં જ જોવા મળશે વિરાટ અને રોહિત

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીસીસીઆઈને વાઈટ બોલ ક્રિકેટ એટલે કે વનડે-ટી20 સીરિઝમાંથી બ્રેકની માંગણી કરી હતી. જેને કારણે તેમને ટી20 અને વનડે સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

હેડ ટૂ હેડ રેકોર્ડ

વર્ષ 2006-2022 દરમિયાન ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે 24 ટી20 મેચ રમાઈ હતી. જેમાંથી ભારતીય ટીમે 13 મેચમાં જીત મેળવી અને 10 મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.

ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ

T20 શ્રેણીનું શેડ્યૂલ

  • 10 ડિસેમ્બર- ​​પ્રથમ T20
  • 12 ડિસેમ્બર- ​​બીજી T20
  • 14 ડિસેમ્બર- ​​​​ત્રીજી T20

ODI શ્રેણી શેડ્યૂલ

  • 17 ડિસેમ્બર- ​​પ્રથમ ODI
  • 19 ડિસેમ્બર- ​​બીજી વનડે
  • 21 ડિસેમ્બર- ​​ત્રીજી ODI

ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ

  • 26-30 ડિસેમ્બર- ​​પ્રથમ ટેસ્ટ
  • 3-7 જાન્યુઆરી- બીજી ટેસ્ટ

વનડે અને ટેસ્ટ માટે ભારતીય ટીમ

ODI: રૂતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.

ટેસ્ટઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ શમી (જો ફિટનેસ સાબિત થાય તો)

આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">