AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

29 March 2025 મેષ રાશિફળ: આ રાશિના જાતકોને આજે લગ્ન સંબંધિત સારા સમાચાર મળી શકે

આજે પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે. ધંધામાં આવક રહેશે પણ બચત ઓછી થશે. સટ્ટાબાજી વગેરેથી બચો. લોકોને જમીન, મકાન અને વાહન સંબંધિત કામમાં અપેક્ષિત લાભ મળશે.

29 March 2025 મેષ રાશિફળ: આ રાશિના જાતકોને આજે લગ્ન સંબંધિત સારા સમાચાર મળી શકે
Aries
| Updated on: Mar 29, 2025 | 5:00 AM
Share

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?  કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ તમારા રાશિફળમાં

મેષ રાશિ :-

આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. ચાલતા કામમાં અડચણો આવશે. સંજોગો થોડાક સાનુકૂળ બનવા લાગશે. તમારી લાગણીઓને યોગ્ય દિશા આપો. સંબંધીઓ સાથે પરસ્પર મતભેદ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. કાર્યક્ષેત્રમાં વધુ ખળભળાટ રહેશે. કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે. વેપાર ક્ષેત્રે કામ કરતા લોકોને ભવિષ્યમાં લાભદાયક સંકેતો પ્રાપ્ત થશે. તમારી લાગણીઓ કોઈને પણ જાહેર ન કરો. અન્યથા કોઈ વિરોધી અથવા દુશ્મન તમારી યોજનાઓને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. રાજકારણમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળવાથી પ્રભુત્વ સ્થાપિત થશે. નોકરીમાં ગૌણ અધિકારીઓ સાથે નિકટતા વધશે.

નાણાકીયઃ આજે પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે. ધંધામાં આવક રહેશે પણ બચત ઓછી થશે. સટ્ટાબાજી વગેરેથી બચો. લોકોને જમીન, મકાન અને વાહન સંબંધિત કામમાં અપેક્ષિત લાભ મળશે. કોઈપણ કોર્ટ કેસ કે વિવાદમાં વિપક્ષના સમાધાનના પ્રસ્તાવને ધ્યાનમાં લેશો તો ફાયદો થશે. તમે આર્થિક નુકસાનથી બચી શકશો.

ભાવનાત્મકઃ- આજે અપરિણીત લોકોને લગ્ન સંબંધિત સારા સમાચાર મળશે. જે લોકો પોતાના લાઈફ પાર્ટનરથી અલગ થઈ ગયા છે, તેમના માટે નવા પાર્ટનરની નજીક આવવાના ચાન્સ છે. જે તમને અપાર સુખ આપશે. પ્રેમ સંબંધોમાં તમને ઈચ્છિત સફળતા મળશે. એકબીજા સાથે ખુશી અને સહયોગ વધશે. તમારા પ્રત્યે કોઈ પ્રિય વ્યક્તિનો સ્નેહ વધશે.

સ્વાસ્થ્યઃ – આજે આંખ સંબંધિત સમસ્યાઓમાં થોડી પરેશાની થશે. કાર્યસ્થળમાં વધુ પડતી વ્યસ્તતાને કારણે શરીરમાં નબળાઈ, અનિદ્રા અને થાકની ફરિયાદ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત અને સાવચેત રહો. કોઈપણ ગંભીર રોગથી પીડિત લોકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ. પ્રેમ સંબંધોમાં એકબીજાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. નિયમિત પૂજા, ઉપાસના અને યોગ કરતા રહો.

ઉપાયઃ- પીપળના પાંચ વૃક્ષો વાવો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">