Uttarakhand Crisis : સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે રાજીનામું આપ્યું

Uttarakhand Crisis : ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે  રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે જે વિધાનસભા પક્ષની બેઠક મળશે જેમાં વિધાનસભા પક્ષના નેતાની વરણી કરવામાં આવશે. તેમજ નવા સીએમ નામની જાહેરાત પણ કરવામાં આવશે.

Uttarakhand Crisis : સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે રાજીનામું આપ્યું
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 09, 2021 | 4:41 PM

Uttarakhand Crisis : ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે  રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે જે વિધાનસભા પક્ષની બેઠક મળશે જેમાં વિધાનસભા પક્ષના નેતાની વરણી કરવામાં આવશે. તેમજ નવા સીએમ નામની જાહેરાત પણ કરવામાં આવશે.

આ પૂર્વે ત્રિવેન્દ્રસિંહ રાવત આજે દિલ્હીથી દહેરાદૂન પરત ફર્યા છે. સોમવારે તેમણે દિલ્હીમાં ભાજપના નિરીક્ષક પક્ષ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. જેમાં સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત આજે બપોરે 4 વાગ્યે રાજ્યપાલ બેબી રાણી મૌર્યાને મળ્યા હતા. તેમજ તેમણે રાજ્યપાલને  રાજીનામું સુપત્ર કર્યું હતું.  ત્રિવેન્દ્રસિંહ રાવત આજે દિલ્હીથી દહેરાદૂન પરત ફર્યા છે. દરમિયાન ધારાસભ્ય મુન્નાસિંહ ચૌહાણે મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા પછી કહ્યું છે કે હાલમાં ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી   મીડિયાને મળશે અને આગળ શું થશે તેની માહિતી આપશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

જ્યારે સીએમ  પદની  રેસમાં સત્પાલ મહારાજ, રમેશ પોખરીયલ નિશાંક, અજય ભટ્ટ, ધનસિંહ રાવત નામ હાલ ચર્ચામાં છે. વિધાનસભા પક્ષની બેઠક માટે રમણ સિંહ અને દુષ્યંત ગૌતમની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ લોકો ધારાસભ્ય પક્ષના નવા નેતાની ચૂંટણી કરશે. રમણસિંહ છત્તીસગઠથી દિલ્હી એરપોર્ટ પહોંચી રહ્યા છે અને દિલ્હી એરપોર્ટથી સીધા દહેરાદૂન જવા રવાના થશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">