વિદ્યાર્થીઓ બાદ મજૂરોને પરત રાજ્યમાં લઈ આવશે યોગી સરકાર, આ શરતનું કરવું પડશે પાલન!

|

Sep 29, 2020 | 3:51 PM

કોરોના વાઈરસને લઈને ઉત્તરપ્રદેશની યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મજૂરો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે તેને પરત ઉત્તરપ્રદેશમાં લાવવામાં આવશે તેની તૈયારી કરવામાં આવી રહી છે. યોગી સરકારે અધિકારીઓને આ અંગે આદેશ પણ આપ્યા છે. જો કે મજૂરોને ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ કરવાનો રહેશે અને તે બાદ જ તેઓ આવી શકશે. Facebook પર તમામ […]

વિદ્યાર્થીઓ બાદ મજૂરોને પરત રાજ્યમાં લઈ આવશે યોગી સરકાર, આ શરતનું કરવું પડશે પાલન!

Follow us on

કોરોના વાઈરસને લઈને ઉત્તરપ્રદેશની યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મજૂરો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે તેને પરત ઉત્તરપ્રદેશમાં લાવવામાં આવશે તેની તૈયારી કરવામાં આવી રહી છે. યોગી સરકારે અધિકારીઓને આ અંગે આદેશ પણ આપ્યા છે. જો કે મજૂરોને ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ કરવાનો રહેશે અને તે બાદ જ તેઓ આવી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

બોર્ડરથી લઈને ઉત્તરપ્રદેશમાં સંબંધિત જિલ્લા સુધી મજૂરોને બસ સુધી પહોંચાડવામાં આવશે. ઘરે જતાં પહેલાં શેલ્ટર હાઉસમાં ક્વોરન્ટાઈનના 14 દિવસ સુધી તમામ મજૂરોએ રોકાવાનું રહેશે. ત્યારબાદ મેડિકલ તપાસ કરવામાં આવશે અને તે પછી જ મજૂરોને ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે. જિલ્લા અધિકારીઓને શેલ્ટર હોમમાં તમામ વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તસ્વીર પ્રતિકાત્મક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શેલ્ટર હોમમાં જમવાથી લઈને તમામ સુવિધા આપવામાં આવશે. આ માટે જવાબદારી કલેકટર કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા બાદ 1 હજાર રુપિયા મજૂરોને આપવામાં આવશે અને તેની સાથે અનાજની કીટ પણ અપાશે તેવી જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકારે પહેલાં પણ 200 બસ મોકલીને રાજસ્થાનના કોટા શહેરમાંથી વિદ્યાર્થીઓને પરત લાવ્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:17 am, Fri, 24 April 20

Next Article