આંતરિક વિખવાદ! ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા કાઢ્યો ઉકળાટ
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા પોતાનો ઉકળાટ કાઢ્યો છે. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચીને બની બેઠેલા નેતાઓ સામે આ બળાપો ઠાલવ્યો છે. પોતાના ટ્વીટમાં કહ્યું કે, કેટલાક વિદ્વાન નેતાઓ ગામ, જિલ્લા કે રાજ્યમાં આધાર ધરાવતા નથી. આમ છતાં સલાહકાર બની બેસી ગયા છે. પાર્ટીએ બની બેઠેલા નેતાઓને કાર્યકર […]
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા પોતાનો ઉકળાટ કાઢ્યો છે. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચીને બની બેઠેલા નેતાઓ સામે આ બળાપો ઠાલવ્યો છે. પોતાના ટ્વીટમાં કહ્યું કે, કેટલાક વિદ્વાન નેતાઓ ગામ, જિલ્લા કે રાજ્યમાં આધાર ધરાવતા નથી. આમ છતાં સલાહકાર બની બેસી ગયા છે. પાર્ટીએ બની બેઠેલા નેતાઓને કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પાડવી જોઈએ. મોઢવાડિયાએ આડકતરી રીતે શક્તિસિંહ ગોહિલ અને અહેમત પટેલ પર પ્રહાર કર્યા હોવાની વાત છે.
આ પણ વાંચોઃ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો