કોંગ્રેસ પાર્ટીને મજબુત કરવા માટે, અહેમદ પટેલને હંમેશા યાદ રખાશેઃ નરેન્દ્ર મોદી

|

Jan 19, 2021 | 11:20 AM

અહેમદ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અહેમદ પટેલને લોકો હંમેશા યાદ રાખશે. વડાપ્રધાને કરેલા ટવીટમાં લખ્યુ છે કે, મે તેમના પુત્ર ફૈઝલ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને મારી સંવેદના વ્યક્ત કરી હતી. હું ઈશ્વરને પ્રાથના કરૂ છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ પ્રાપ્ત થાય. Facebook […]

કોંગ્રેસ પાર્ટીને મજબુત કરવા માટે, અહેમદ પટેલને હંમેશા યાદ રખાશેઃ નરેન્દ્ર મોદી

Follow us on

અહેમદ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અહેમદ પટેલને લોકો હંમેશા યાદ રાખશે. વડાપ્રધાને કરેલા ટવીટમાં લખ્યુ છે કે, મે તેમના પુત્ર ફૈઝલ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને મારી સંવેદના વ્યક્ત કરી હતી. હું ઈશ્વરને પ્રાથના કરૂ છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ પ્રાપ્ત થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 8:55 am, Wed, 25 November 20

Next Article