અહેમદ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અહેમદ પટેલને લોકો હંમેશા યાદ રાખશે. વડાપ્રધાને કરેલા ટવીટમાં લખ્યુ છે કે, મે તેમના પુત્ર ફૈઝલ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને મારી સંવેદના વ્યક્ત કરી હતી. હું ઈશ્વરને પ્રાથના કરૂ છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ પ્રાપ્ત થાય. Facebook […]
Follow us on
અહેમદ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અહેમદ પટેલને લોકો હંમેશા યાદ રાખશે. વડાપ્રધાને કરેલા ટવીટમાં લખ્યુ છે કે, મે તેમના પુત્ર ફૈઝલ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને મારી સંવેદના વ્યક્ત કરી હતી. હું ઈશ્વરને પ્રાથના કરૂ છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ પ્રાપ્ત થાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો