ગુજરાતમા સંપૂર્ણ લોકડાઉન લગાવવાની કોઈ યોજના કે આયોજન નથીઃ વિજય રૂપાણી
અમદાવાદમાં શુક્રવાર રાત્રીથી સોમવાર સવાર સુધી કરફ્યુ લાદવાની કરાયેલી જાહેરાત બાદ, રાજ્યમાં ફરીથી લોકડાઉન કરવામાં આવશે એવી અફવાએ જોર પકડ્યુ છે. જો કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં ફરી લોકડાઉન આવવાની વાતનો છેદ ઉડાડતા કહ્યું કે લોકડાઉન કરવાની કોઈ યોજના કે આયોજન નથી. કોરોનાના વધી રહેલા કેસને નિયત્રણમાં લેવા માટે વિકએન્ડમા લોકો ભેગા ના થાય તે […]
અમદાવાદમાં શુક્રવાર રાત્રીથી સોમવાર સવાર સુધી કરફ્યુ લાદવાની કરાયેલી જાહેરાત બાદ, રાજ્યમાં ફરીથી લોકડાઉન કરવામાં આવશે એવી અફવાએ જોર પકડ્યુ છે. જો કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં ફરી લોકડાઉન આવવાની વાતનો છેદ ઉડાડતા કહ્યું કે લોકડાઉન કરવાની કોઈ યોજના કે આયોજન નથી. કોરોનાના વધી રહેલા કેસને નિયત્રણમાં લેવા માટે વિકએન્ડમા લોકો ભેગા ના થાય તે માટે અમદાવાદમાં શુક્રવારથી સોમવાર સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો