અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે દોડધામનો માહોલ છે. ત્યારે ભાજપ નેતા રૂત્વિજ પટેલ આ બાબતે ખુલાસો આપ્યો છે. તેમણે જણાવ્યું કે દિવાળી અને નવરાત્રીના તહેવારોને પગલે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેથી કોરોના સામે તકેદારીના ભાગરૂપે જ બે દિવસના કર્ફયુનો નિર્ણય લેવાયો છે. આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલી રહેવાની હોવાથી લોકોએ આ બાબતે ગભરાવવાની જરૂર ન હોવાનું […]
Follow us on
અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે દોડધામનો માહોલ છે. ત્યારે ભાજપ નેતા રૂત્વિજ પટેલ આ બાબતે ખુલાસો આપ્યો છે. તેમણે જણાવ્યું કે દિવાળી અને નવરાત્રીના તહેવારોને પગલે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેથી કોરોના સામે તકેદારીના ભાગરૂપે જ બે દિવસના કર્ફયુનો નિર્ણય લેવાયો છે. આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલી રહેવાની હોવાથી લોકોએ આ બાબતે ગભરાવવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.