નેહરૂ ગાંધી પરિવારના 7મા સદસ્ય એટલે કે પ્રિયંકા ગાંધીની થઈ ગઈ સક્રિય રાજકારણમાં ‘Entry’, જાણો મળ્યું કયું પદ અને શું છે આગળની યોજના

આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની […]

નેહરૂ ગાંધી પરિવારના 7મા સદસ્ય એટલે કે પ્રિયંકા ગાંધીની થઈ ગઈ સક્રિય રાજકારણમાં 'Entry', જાણો મળ્યું કયું પદ અને શું છે આગળની યોજના
Follow Us:
| Updated on: Jan 23, 2019 | 8:25 AM

આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે.

કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની ગયેલી લોકસભાની આગામી ચૂંટણી પહેલા પોતાનો ટ્રંપનો એક્કો કાઢ્યો છે. લાંબા સમયની રાહ બાદ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સક્રિય રાજકારણમાં આવી રહ્યાં છે અને કોંગ્રેસે તેમને મહાસચિવ બનાવવાનું એલાન કર્યું છે. તેમને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી આ પદ પર પોતાનો કાર્યભાળ સંભાળશે. પાર્ટીએ તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવ્યા છે. તેમને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. તે પહેલા તેમને મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવાની અટકળો હતી.

અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી રહી ચૂકેલા ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી બનાવાયા છે. કે.સી.વેણુગોપાલ કોંગ્રેસ સંગઠનના પ્રભારી હશે.

[yop_poll id=756]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">