AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેહરૂ ગાંધી પરિવારના 7મા સદસ્ય એટલે કે પ્રિયંકા ગાંધીની થઈ ગઈ સક્રિય રાજકારણમાં ‘Entry’, જાણો મળ્યું કયું પદ અને શું છે આગળની યોજના

આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની […]

નેહરૂ ગાંધી પરિવારના 7મા સદસ્ય એટલે કે પ્રિયંકા ગાંધીની થઈ ગઈ સક્રિય રાજકારણમાં 'Entry', જાણો મળ્યું કયું પદ અને શું છે આગળની યોજના
| Updated on: Jan 23, 2019 | 8:25 AM
Share

આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે.

કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની ગયેલી લોકસભાની આગામી ચૂંટણી પહેલા પોતાનો ટ્રંપનો એક્કો કાઢ્યો છે. લાંબા સમયની રાહ બાદ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સક્રિય રાજકારણમાં આવી રહ્યાં છે અને કોંગ્રેસે તેમને મહાસચિવ બનાવવાનું એલાન કર્યું છે. તેમને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.

પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી આ પદ પર પોતાનો કાર્યભાળ સંભાળશે. પાર્ટીએ તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવ્યા છે. તેમને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. તે પહેલા તેમને મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવાની અટકળો હતી.

અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી રહી ચૂકેલા ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી બનાવાયા છે. કે.સી.વેણુગોપાલ કોંગ્રેસ સંગઠનના પ્રભારી હશે.

[yop_poll id=756]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">