AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેહરૂ ગાંધી પરિવારના 7મા સદસ્ય એટલે કે પ્રિયંકા ગાંધીની થઈ ગઈ સક્રિય રાજકારણમાં ‘Entry’, જાણો મળ્યું કયું પદ અને શું છે આગળની યોજના

આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની […]

નેહરૂ ગાંધી પરિવારના 7મા સદસ્ય એટલે કે પ્રિયંકા ગાંધીની થઈ ગઈ સક્રિય રાજકારણમાં 'Entry', જાણો મળ્યું કયું પદ અને શું છે આગળની યોજના
Follow Us:
| Updated on: Jan 23, 2019 | 8:25 AM

આગામી લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવાનનું એલાન કર્યું છે. કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે.

કોંગ્રેસ પાર્ટીએ ‘કરો કે મરો’ સમાન બની ગયેલી લોકસભાની આગામી ચૂંટણી પહેલા પોતાનો ટ્રંપનો એક્કો કાઢ્યો છે. લાંબા સમયની રાહ બાદ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સક્રિય રાજકારણમાં આવી રહ્યાં છે અને કોંગ્રેસે તેમને મહાસચિવ બનાવવાનું એલાન કર્યું છે. તેમને પૂર્વીય ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.

TV9 Gujarati

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી આ પદ પર પોતાનો કાર્યભાળ સંભાળશે. પાર્ટીએ તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને AICCના મહાસચિવ બનાવ્યા છે. તેમને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. તે પહેલા તેમને મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવાની અટકળો હતી.

અત્યાર સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી રહી ચૂકેલા ગુલામ નબી આઝાદને હરિયાણાના પ્રભારી બનાવાયા છે. કે.સી.વેણુગોપાલ કોંગ્રેસ સંગઠનના પ્રભારી હશે.

[yop_poll id=756]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
g clip-path="url(#clip0_868_265)">