વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના કાર્યક્રમોમાં ફેરફાર કરીને કેશુબાપાને આપશે શ્રધ્ધાંજલિ

|

Oct 30, 2020 | 7:42 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ ટ્ર્સ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલને ગાંધીનગર આવીને શ્રધ્ધાજલિ આપશે. કેશુભાઈ પટેલનું ગઈકાલે 92 વર્ષની વયે શ્વાસની તકલીફની સારવાર દરમિયાન અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ હતું. કેશુભાઈના નિધન અંગે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. વડાપ્રધાન મોદી, આજથી તેમની બે દિવસની નિર્ધારિત ગુજરાત મુલાકાતમાં ફેરફાર કરીને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના કાર્યક્રમોમાં ફેરફાર કરીને કેશુબાપાને આપશે શ્રધ્ધાંજલિ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ ટ્ર્સ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલને ગાંધીનગર આવીને શ્રધ્ધાજલિ આપશે. કેશુભાઈ પટેલનું ગઈકાલે 92 વર્ષની વયે શ્વાસની તકલીફની સારવાર દરમિયાન અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ હતું. કેશુભાઈના નિધન અંગે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. વડાપ્રધાન મોદી, આજથી તેમની બે દિવસની નિર્ધારિત ગુજરાત મુલાકાતમાં ફેરફાર કરીને ગુજરાતમા વહેલા આવશે. આજે વડાપ્રધાન મોદી, દિલ્હીથી સીધા અમદાવાદ એરપોર્ટ આવીને ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જશે જ્યા કેશુભાઈ પટેલના પરીવારજનોને મળીને સાત્વના પાઠવશે. ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર કેવડીયા ખાતેના વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા કેવડીયા જશે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article