લોકસભા ચૂંટણીમાં વિપક્ષીઓ પર ભારે પડનારા PM મોદીની તુલાદાન વિધિ યોજાતા આટલા કિલો કમળ જોખાયા

કેરળના ત્રિશુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષ્ણભક્તિ જોવા મળી છે. ત્રિશૂરમાં આવેલા ગુરૂવાયુર મંદિરમાં વડાપ્રધાને પૂજા-અર્ચના કરી હતી. પાંચ હજાર વર્ષ જૂના આ મંદિરમાં દર્શન કરવા તેઓ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલોથી તોલીને તુલાદાન વિધિ પણ કરવામાં આવી. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ […]

લોકસભા ચૂંટણીમાં વિપક્ષીઓ પર ભારે પડનારા PM મોદીની તુલાદાન વિધિ યોજાતા આટલા કિલો કમળ જોખાયા
PM Modi તુલાદાન વિધિ
Follow Us:
| Updated on: Jun 08, 2019 | 11:59 AM

કેરળના ત્રિશુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષ્ણભક્તિ જોવા મળી છે. ત્રિશૂરમાં આવેલા ગુરૂવાયુર મંદિરમાં વડાપ્રધાને પૂજા-અર્ચના કરી હતી. પાંચ હજાર વર્ષ જૂના આ મંદિરમાં દર્શન કરવા તેઓ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલોથી તોલીને તુલાદાન વિધિ પણ કરવામાં આવી. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ તેમણે આ મંદિરમાં દર્શન કર્યા હતા. ગુરુવાયુરપ્પન મંદિરને દક્ષિણનું દ્વારકા પણ કહેવામાં આવે છે. જેને લઈને PM મોદીએ કહ્યું કે ગુજરાતના લોકોનો આ મંદિર સાથે ખાસ સંબંધ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલે કરી આવી આગાહી, જુઓ VIDEO અને જાણો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ભગવાન શ્રીકૃષ્ણ આ મંદિરમાં બિરાજમાન છે. પૈરાણિક માન્યતા પ્રમાણે મંદિરનું નિર્માણ વૃહસ્પતિએ કર્યું હતું. મંદિર 5000 વર્ષ જૂનું છે અને 1638માં તેના અમુક હિસ્સાનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, આ મંદિરમાં હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકો પ્રવેશ કરી શકતા નથી.

2008માં પણ ગુરુવાયુરપ્પન મંદિર આવ્યા હતા PM મોદી

અધિકારીઓની માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક કલાક સુધી મંદિરમાં રહ્યા હતા. જ્યાં ઘી, લાલકેળા અને કમળના ફુલ સાથે તેમની તુલાભાર વિધિ કરવામાં આવી હતી. અગાઉ 2008માં પણ મોદી આ મંદિરમાં આવ્યા હતા. જ્યારે PM બીજી વખત ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. રવિવારથી મોદી પોતાના બીજી કાર્યકાળના પહેલા વિદેશ પ્રવાસ પર કેરળથી માલદીવ અને શ્રીલંકા રવાના થશે. તો પરત આવતા સમયે આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરના ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન માટે જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">