કોરોના વાઈરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ
કોરોના વાઈરસના કારણે દુનિયામાં હાહાકાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પણ પ્રવાસ રદ્દ થયો છે. વડાપ્રધાન મોદી 17 માર્ચના રોજ બાંગ્લાદેશનાં ઢાકા જવાના હતા. શેખ મૂજીબુર્રમાનની જયંતીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવાના હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual […]
Follow us on
કોરોના વાઈરસના કારણે દુનિયામાં હાહાકાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પણ પ્રવાસ રદ્દ થયો છે. વડાપ્રધાન મોદી 17 માર્ચના રોજ બાંગ્લાદેશનાં ઢાકા જવાના હતા. શેખ મૂજીબુર્રમાનની જયંતીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવાના હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો