AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODI: ઉતરાખંડના લોકોનુ મનોબળ કોઈ પણ આપત્તિને માત કરી શકવા સક્ષમ, દેશ ઉતરાખંડની સાથે

વડાપ્રધાન મોદીએ ( PM MODI ) રાજકીય ટિપ્પણી કરતા કહ્યું મા, માટી અને માનુષની વાત કરતી મમતા સરકાર ખેડૂત વિરોધી છે. જયશ્રી રામના નારા લાગે તો મમતા દીદીને ગુસ્સો આવે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને હક્કાના પૈસા આપવા માંગે છે, પણ મમતા સરકારે 25 લાખ ખેડૂતોમાંથી માત્ર 6 હજાર ખેડૂતોની જ વિગતો આપતા બાકીના ખેડૂતોને કેન્દ્ર સરકાર નાણાં નથી આપી શકતી.

PM MODI: ઉતરાખંડના લોકોનુ મનોબળ કોઈ પણ આપત્તિને માત કરી શકવા સક્ષમ, દેશ ઉતરાખંડની સાથે
હલ્દીયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
| Updated on: Feb 07, 2021 | 5:29 PM
Share
વડાપ્રધાન મોદીએ રાજકીય ટિપ્પણી કરતા કહ્યું મા, માટી અને માનુષની વાત કરતી મમતા સરકાર ખેડૂત વિરોધી છે, જય શ્રી રામના નારા લાગે તો મમતા દીદીને ગુસ્સો આવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ( PM MODI )ઉતરાખંડમા હિમશીલા તુટી પડવાથી સર્જાયેલ કુદરત્તી આપત્તિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્તરાખંડના લોકોનું મનોબળ એટલુ મજબૂત છે કે ગમે તેવી આપત્તિને તેઓ માત કરી શકે છે. ઉતરાખંડના મોટા ભાગના ઘરમાંથી કોઈને કોઈ સૈન્યમાં જોડાયેલુ હોય છે. આજે આવેલી વિપદામાં સમગ્ર દેશ ઉતરાખંડ સાથે હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. કુદરતી આપત્તિને કારણે જાન માલને થયેલા નુકસાન હવે સામે આવી રહ્યું છે. ઉતરાખંડના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન અને એનડીઆરએફ રાહત કામમાં જોતરાયા છે. અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાતર કરાવ્યુ છે.

પશ્ચિમ બંગાળના હલ્દીયામાં વિવિધ વિકાસ યોજનાઓનુ શિલાન્યાસ કરતા વડાપ્રધાન મોદીએ, કહ્યુ કે, પૂર્વ ભારતમાં હવે એલપીજી ગેસ સરળતાથી મળશે. કોલકત્તામાં 8500 કરોડ રૂપિયાની કિંમતે, મેટ્રો યોજના ચાલી રહી છે.  કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે તૈયાર કરાશે. જેમાં સિલીગુડીથી કોલકત્તા જવાના માર્ગને અપગ્રેડ કરવામાં આવશે. આ વર્ષે બજેટમાં ચાના બગીચા માટે 1000 કરોડના પેકેજની વ્યવસ્થા કરીને  વિશેષ નાણાકીય ફાળવણી કરાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સંદર્ભે રાજકિય ટિપ્પણી કરતા કહ્યું કે, જયશ્રી રામના નારા લાગે તો મમતા દીદીને ગુસ્સો આવે છે.  મા માટી અને માનુષની વાત કરતી બંગાળ સરકાર ખેડૂતોની વહારે નથી આવતી. કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના હક્કના નાણાં સીધા બેંક ખાતામાં જમા કરાવવા માગે છે પણ બંગાળ સરકાર ખેડૂતોની વિગતો જ આપતી નથી. અત્યાર સુધીાં 25 લાખમાંથી માત્ર 6 હજાર જ ખેડૂતોની વિગતો મોકલી છે. જેમની વિગતો નથી મોકલી તેવા ખેડૂતોને કેન્દ્ર સરકાર તેમના હક્કના નાણાં નથી આપી શકતી.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">