AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદીએ તિહાડ જેલની ધમકી આપતા NCPના નેતાઓએ મોદી સામે ખોલ્યો મોર્ચો, કર્યા પ્રહારો

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મહારાષ્ટ્રના ગોંદિયામાં આયોજીત પ્રચાર સભામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને તિહાડ જેલની ધમકી આપી, જેને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તેમના વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. https://youtu.be/Mxf1zJ8bYrM પીએમ મોદીના આ નિવેદન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ તેમની આકરા શબ્દોમાં નીંદા કરી હતી. ધારાસભ્ય જીતેંદ્ર આવ્હાડે કહ્યું કે આવી ધમકીઓથી કોઈ ગભરાતું નથી.  રાષ્ટ્રવાદી […]

વડાપ્રધાન મોદીએ તિહાડ જેલની ધમકી આપતા NCPના નેતાઓએ મોદી સામે ખોલ્યો મોર્ચો, કર્યા પ્રહારો
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Apr 05, 2019 | 11:26 AM
Share

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મહારાષ્ટ્રના ગોંદિયામાં આયોજીત પ્રચાર સભામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને તિહાડ જેલની ધમકી આપી, જેને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તેમના વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે.

https://youtu.be/Mxf1zJ8bYrM

પીએમ મોદીના આ નિવેદન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓએ તેમની આકરા શબ્દોમાં નીંદા કરી હતી. ધારાસભ્ય જીતેંદ્ર આવ્હાડે કહ્યું કે આવી ધમકીઓથી કોઈ ગભરાતું નથી.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જીતેંદ્ર આવ્હાડનું કહેવું છે કે  “આ લોકો રોજ 24 કલાકમાં પાંચ-પાંચ મિનિટે વિરોધીઓને ડરાવવાનું કામ કરે છે, તમને પણ પકડીશું, તમારાથી કોઈ ડરતું નથી,ધરપકડનો ડર બતાવીને લોકોને ભગાવનારા તમે હશે, અમે નહીં”

મોદી અને ફડણવીસ સરકારના કાર્યકાળમાં બેહિસાબી સંપત્તિના મામલામાં સૌથી વધુ સમય જેલમાં ગુજારનારા એનસીપી નેતા છગન ભુજબળ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છગન ભુજબળે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે ઈડીના કેસ તમામ વિરોધીઓ પર જ નાખવામાં આવ્યા છે.. “ચિદમ્બરમ પર છે, પંડિત જવાહરલાલ નહેરુની સંસ્થા નેશનલ હેરાલ્ડ પર નાખ્યો છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ફસાવવાનો પ્રયાસ છે. હુડા પર છે, એવી દરેક વ્યક્તિને તપાસ અને ધરપકડનો ડર દેખડવામાં આવે છે, જેઓ તેમના વિરોધમાં બોલે”

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">