અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં થઈ શકે છે ફેરફાર, પીએમ મોદી કેશુબાપાની શ્રદ્ધાંજલિ સભામાં જાય તેવી શક્યતા

|

Oct 29, 2020 | 4:55 PM

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. સી-પ્લેનના ઉદ્ધાટનની આ તૈયારીઓ વચ્ચે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થઈ ગયું છે, જેને કારણે PM મોદીના નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. તેઓ હવે દિલ્હી સીધી કેવડિયા જવાને બદલે ગાંધીનગર આવે એવી શક્યતા છે. પીએમ મોદી ગાંધીનગર આવીને કેશુભાઈ પટેલના પરિવારજનોને મળીને સાંત્વના […]

અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં થઈ શકે છે ફેરફાર, પીએમ મોદી કેશુબાપાની શ્રદ્ધાંજલિ સભામાં જાય તેવી શક્યતા

Follow us on

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. સી-પ્લેનના ઉદ્ધાટનની આ તૈયારીઓ વચ્ચે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થઈ ગયું છે, જેને કારણે PM મોદીના નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. તેઓ હવે દિલ્હી સીધી કેવડિયા જવાને બદલે ગાંધીનગર આવે એવી શક્યતા છે. પીએમ મોદી ગાંધીનગર આવીને કેશુભાઈ પટેલના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવે એવી સંભાવના છે. કેશુભાઈ પટેલના પરિવારજનોને મળ્યા બાદ વડાપ્રધાન મોદી કેવડિયા જઈ શકે છે. તેમના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એટલું જ નહીં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને કોન્વો રિહર્સલ પણ કર્યું છે.

આ પણ વાંચો: ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કેશુભાઈના અવસાનને લઈ પાઠવી શ્રધ્ધાંજલિ, કહ્યું તેમનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article