ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કેશુભાઈના અવસાનને લઈ પાઠવી શ્રધ્ધાંજલિ, કહ્યું તેમનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈના અવસાનને લઈ નેતાથી લઈ મહાનુભાવ સૌ કોઈ શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રમુખ સી.આર પાટીલે કેશુભાઈના અવસાનને લઈ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કેશુભાઈનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ છે, તેઓ અમારા ભાજપ પરિવારના મોભી હતા, તેઓ સતત ગુજરાત માટે સંઘર્ષ કરતા રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભાજપના ‘ભિષ્મપિતામહ’ કહેવાતા […]
પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈના અવસાનને લઈ નેતાથી લઈ મહાનુભાવ સૌ કોઈ શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રમુખ સી.આર પાટીલે કેશુભાઈના અવસાનને લઈ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કેશુભાઈનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ છે, તેઓ અમારા ભાજપ પરિવારના મોભી હતા, તેઓ સતત ગુજરાત માટે સંઘર્ષ કરતા રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભાજપના ‘ભિષ્મપિતામહ’ કહેવાતા કેશુભાઇએ 92 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો