ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કેશુભાઈના અવસાનને લઈ પાઠવી શ્રધ્ધાંજલિ, કહ્યું તેમનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈના અવસાનને લઈ નેતાથી લઈ મહાનુભાવ સૌ કોઈ શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે  ભાજપના પ્રમુખ સી.આર પાટીલે કેશુભાઈના અવસાનને લઈ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કેશુભાઈનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ છે, તેઓ અમારા ભાજપ પરિવારના મોભી હતા, તેઓ સતત ગુજરાત માટે સંઘર્ષ કરતા રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભાજપના ‘ભિષ્મપિતામહ’ કહેવાતા […]

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કેશુભાઈના અવસાનને લઈ પાઠવી શ્રધ્ધાંજલિ, કહ્યું તેમનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 29, 2020 | 4:29 PM

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈના અવસાનને લઈ નેતાથી લઈ મહાનુભાવ સૌ કોઈ શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે  ભાજપના પ્રમુખ સી.આર પાટીલે કેશુભાઈના અવસાનને લઈ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે કેશુભાઈનો સંઘર્ષ દરેક કાર્યકર માટે પ્રેરણારુપ છે, તેઓ અમારા ભાજપ પરિવારના મોભી હતા, તેઓ સતત ગુજરાત માટે સંઘર્ષ કરતા રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભાજપના ‘ભિષ્મપિતામહ’ કહેવાતા કેશુભાઇએ 92 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">