દેશની સૌપ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટયુટ ઓફ ટિચિંગ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

|

Nov 13, 2020 | 3:05 PM

જામનગરની દેશની સૌ-પ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું. પીએમ મોદીના લોકાર્પણ બાદ આ સંસ્થાને રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થયો છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. કેન્દ્રીય આયુષ મંત્રાલય હેઠલ કાર્યરત આ સંસ્થા દ્વારા આયુર્વેદ વિકાસના કામને વધુ વેગ મળશે. આ પ્રસંગે વડાપ્રધાને શું […]

દેશની સૌપ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટયુટ ઓફ ટિચિંગ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

Follow us on

જામનગરની દેશની સૌ-પ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું. પીએમ મોદીના લોકાર્પણ બાદ આ સંસ્થાને રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થયો છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. કેન્દ્રીય આયુષ મંત્રાલય હેઠલ કાર્યરત આ સંસ્થા દ્વારા આયુર્વેદ વિકાસના કામને વધુ વેગ મળશે. આ પ્રસંગે વડાપ્રધાને શું સંબોધન કર્યું સાંભળો આ વીડિયોમાં.

જામનગરમાં કાર્યરત ઇન્સ્ટિટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સના ત્રણ વિભાગોને એક કરીને IIM દરજ્જાની સંસ્થા તૈયાર કરાઇ છે.દેશની પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેન્ટર શરૂ થવાથી આયુર્વેદમાં ઔષધ નિર્માણ અને કૌશલ્ય પ્રાપ્ત તજજ્ઞો તૈયાર કરવામાં મદદ મળશે.સાથે જ વિદ્યાર્થીઓમાં પણ ભણતર માટેની સ્વતંત્રતા રહેશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:02 pm, Fri, 13 November 20

Next Article