વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને આપી શ્રદ્ધાંજલિ

|

Jan 16, 2021 | 8:45 AM

ગુજરાતમાં ભાજપનું વટવૃક્ષ ઊભું કરનારા કેશુભાઈ પટેલે 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વડાપ્રધાને શોક સંદેશ આપતા કહ્યું કે, 45 વર્ષના કેશુબાપા સાથે મળીને સંગઠન માટે સંઘર્ષ કર્યો. બાપા પાસેથી વ્યવસ્થા અને વ્યૂહરચનાના અનેક ગુણ શીખ્યો. આ દુઃખની ઘડીમાં હું પરિવાર સાથે નિરંતર સંપર્કમાં છું. આ પણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને આપી શ્રદ્ધાંજલિ

Follow us on

ગુજરાતમાં ભાજપનું વટવૃક્ષ ઊભું કરનારા કેશુભાઈ પટેલે 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વડાપ્રધાને શોક સંદેશ આપતા કહ્યું કે, 45 વર્ષના કેશુબાપા સાથે મળીને સંગઠન માટે સંઘર્ષ કર્યો. બાપા પાસેથી વ્યવસ્થા અને વ્યૂહરચનાના અનેક ગુણ શીખ્યો. આ દુઃખની ઘડીમાં હું પરિવાર સાથે નિરંતર સંપર્કમાં છું.

આ પણ વાંચો: કેશુબાપાના નિધને લઈ ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો કર્યો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:23 pm, Thu, 29 October 20

Next Article