Gujarati NewsPoliticsPm modi condoles demise of ex gujarat cm keshubhai patel hails him as an outstanding leader
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતમાં ભાજપનું વટવૃક્ષ ઊભું કરનારા કેશુભાઈ પટેલે 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વડાપ્રધાને શોક સંદેશ આપતા કહ્યું કે, 45 વર્ષના કેશુબાપા સાથે મળીને સંગઠન માટે સંઘર્ષ કર્યો. બાપા પાસેથી વ્યવસ્થા અને વ્યૂહરચનાના અનેક ગુણ શીખ્યો. આ દુઃખની ઘડીમાં હું પરિવાર સાથે નિરંતર સંપર્કમાં છું. આ પણ […]
Follow us on
ગુજરાતમાં ભાજપનું વટવૃક્ષ ઊભું કરનારા કેશુભાઈ પટેલે 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વડાપ્રધાને શોક સંદેશ આપતા કહ્યું કે, 45 વર્ષના કેશુબાપા સાથે મળીને સંગઠન માટે સંઘર્ષ કર્યો. બાપા પાસેથી વ્યવસ્થા અને વ્યૂહરચનાના અનેક ગુણ શીખ્યો. આ દુઃખની ઘડીમાં હું પરિવાર સાથે નિરંતર સંપર્કમાં છું.