કેશુબાપાના નિધને લઈ ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો કર્યો નિર્ણય

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઘેરો શોક પ્રસર્યો છે. હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણી ચાલી રહી છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ, રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ, ભાજપના […]

કેશુબાપાના નિધને લઈ ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો કર્યો નિર્ણય
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 5:53 PM

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઘેરો શોક પ્રસર્યો છે. હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણી ચાલી રહી છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ, રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ, ભાજપના કાર્યકરો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેશુબાપાના નિધનના સમાચાર આવતાં જ તેમના શોકમાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ગીરસોમનાથ: કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">