કેશુબાપાના નિધને લઈ ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો કર્યો નિર્ણય
કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઘેરો શોક પ્રસર્યો છે. હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણી ચાલી રહી છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ, રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ, ભાજપના […]
કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઘેરો શોક પ્રસર્યો છે. હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણી ચાલી રહી છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ, રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ, ભાજપના કાર્યકરો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેશુબાપાના નિધનના સમાચાર આવતાં જ તેમના શોકમાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: ગીરસોમનાથ: કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો