AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો અમે સારુ કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે: ભાજપ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો અમારી સરકાર સારુ કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે. નીતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને ભાજપમાં જાણીતા છે અને તે પોતે ભાજપના દિગ્ગ્જ નેતા છે. હવે ચૂંટણીના સમયે તેમને મતદાતાઓને અપીલ કરી છે કે મત આપતી વખતે 5 વર્ષમાં […]

જો અમે સારુ કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે: ભાજપ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
| Updated on: Apr 06, 2019 | 3:47 PM
Share

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો અમારી સરકાર સારુ કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે.

નીતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને ભાજપમાં જાણીતા છે અને તે પોતે ભાજપના દિગ્ગ્જ નેતા છે. હવે ચૂંટણીના સમયે તેમને મતદાતાઓને અપીલ કરી છે કે મત આપતી વખતે 5 વર્ષમાં સરકારે કરેલાં કામને ધ્યાનમાં રાખીને જ મતદાન કરવું જોઈએ.

ગડકરીએ કહ્યું કે આ વખતની લોકસભાની ચૂંટણીએ સરકારની પરીક્ષા છે. તેમણે કહ્યું કે સત્તામાં જે સરકાર હોય છે તેને કામના આધારે જ જોવામાં આવે છે. જો મતદાતાઓને લાગે કે સરકારે આ પાંચ વર્ષમાં સારું કામ કર્યું છે તો તેમણે ફરીથી સરકારને મોકો આપવો જોઈએ અને કામ જો સંતોષકારક ન લાગે તો બીજાને મોકો મળી શકે છે.

થોડા સમય પહેલાં નીતિન ગડકરીએ એ પણ કીધું હતું કે ભાજપ પાર્ટી કોઈ માત્ર એક વ્યક્તિથી નથી ચાલતી. પાર્ટીમાં બધાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. ભાજપ કોઈ એકલા અમિત શાહ કે નરેન્દ્ર મોદીથી ચાલનારો પક્ષ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">