જો આવું થયું તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકારને આંચ નહીં આવે, જાણો વિગત

|

Nov 24, 2019 | 2:38 PM

મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવી લીધી પણ આ મામલો કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયો છે. 30 નવેમ્બરના રોજ ભાજપે બહુમત સાબિત કરવાનો વારો આવશે અને તેમાં ભાજપને ગમે તેમ કરીને સાબિત કરવું પડશે કે તેમની પાસે મેજિકલ ફિગર છે. ધારાસભ્યો હોય તો આસાનીથી સરકાર બનાવી શકાય અને મુખ્યમંત્રીના પક્ષમાં આટલા ધારાસભ્યો વોટ આપવા જોઈએ. Web Stories […]

જો આવું થયું તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકારને આંચ નહીં આવે, જાણો વિગત

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવી લીધી પણ આ મામલો કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયો છે. 30 નવેમ્બરના રોજ ભાજપે બહુમત સાબિત કરવાનો વારો આવશે અને તેમાં ભાજપને ગમે તેમ કરીને સાબિત કરવું પડશે કે તેમની પાસે મેજિકલ ફિગર છે. ધારાસભ્યો હોય તો આસાનીથી સરકાર બનાવી શકાય અને મુખ્યમંત્રીના પક્ષમાં આટલા ધારાસભ્યો વોટ આપવા જોઈએ.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: મુખ્યપ્રધાન નિવાસસ્થાને આજે બપોરે 3.30 કલાકે બેઠક યોજાશે, સંગઠન સંરચનાને લઈને બેઠકમાં થઈ શકે ચર્ચા

અજિત પવારને દળના નેતા તરીકે કાઢી મુકવામાં આવ્યા ભલે હોય પણ ભાજપ કોર્ટમાં આ નિર્ણયને અયોગ્ય ગણાવવા માટે પ્રયત્ન કરી શકે છે. જો અજિત પવાર નેતા હોય તો તે વ્હીપ જારી કરી શકે છે અને એનસીપીના નેતાઓને ભાજપના પક્ષમાં મતદાન કરવાની ફરજ પડે. જો આવું ન થાય તો પણ કાર્યવાહી નેતાઓ પર જ થઈ શકે કારણ કે હવે એ જ મોટી વાત છે કે એનસીપી દળના નેતાનો વ્હીપ આપવાનો અધિકાર કોની પાસે રહેશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ જો ભાજપને અજિત પવારના દળના નેતા તરીકે રહેવાનો સાથ મળી જાય તો વાત બની શકે તેમ છે. જો કે એનસીપીનું કહેવું છે કે હવે દળના નેતા જ બદલાય ગયા છે તો અજિત પવાર કેવી રીતે વ્હીપ જારી કરી શકે છે. આમ આ મામલો કોર્ટમાં ગૂંચવાયો છે અને તેના આધારે જ આગળ શું નિર્ણય આવે તેના પર મહારાષ્ટ્રની સત્તા કોને જશે એ નક્કી થશે. ભાજપ 118 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરે જ છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:31 am, Sun, 24 November 19

Next Article