રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં આપવાની વાત પર પરેશ ધાનાણીએ કર્યુ ટ્વીટ

|

Mar 15, 2020 | 9:39 AM

રાજ્યસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા કાર્યાલયે 4 રાજીનામાની પુષ્ટી કરી છે.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં આપવાની વાત પર પરેશ ધાનાણીએ કર્યુ ટ્વીટ

Follow us on

રાજ્યસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા કાર્યાલયે 4 રાજીનામાની પુષ્ટી કરી છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્યોના રાજીનામાં આપવાની વાત પર ટ્વીટ કર્યુ છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને રાજીનામાં પર ખુલાસો કર્યો છે. તેમને ટ્વીટ કરતાં લખ્યું કે ‘અપ-પ્રચારથી દૂર રહેજો, હાલ કોંગ્રેસના ઈમાનદાર MLAએ નથી આપ્યું રાજીનામું’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મુદ્દે TV9 પાસે મોટા સમાચાર, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

Next Article