VIDEO: આવતીકાલે ઠાકરે સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ, તૈયારીઓને અપાયો આખરી ઓપ

|

Dec 29, 2019 | 4:06 PM

ઠાકરે સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ આવતીકાલે થશે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા પણ તેજ કરી દેવામાં આવી છે. ખાતાને લઈને શિવસેના અને એનસીપી વચ્ચે ખેંચતાણ ચાલુ છે. ગૃહ, આવાસ વિભાગ એનસીપી છોડવા નથી માગતી તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે […]

VIDEO: આવતીકાલે ઠાકરે સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ, તૈયારીઓને અપાયો આખરી ઓપ

Follow us on

ઠાકરે સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ આવતીકાલે થશે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા પણ તેજ કરી દેવામાં આવી છે. ખાતાને લઈને શિવસેના અને એનસીપી વચ્ચે ખેંચતાણ ચાલુ છે. ગૃહ, આવાસ વિભાગ એનસીપી છોડવા નથી માગતી તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શહેરી વિકાસ પર પણ એનસીપી પોતાનો દાવો મુકી શકે છે. ઘર, આવાસ અને શહેર વિકાસ માટે શિવસેના દાવો માંડી રહી છે. માહિતી અનુસાર 30 પ્રધાનને સોમવારે શપથ આપવામાં આવી શકે છે. 43 પ્રધાનમાંથી 37 પ્રધાન કેબિનેટ પ્રધાન હશે. એક માહિતી અનુસાર આદિત્ય ઠાકરે પણ બીએમસી ચૂંટણી બાદ પ્રધાન મંડળમાં સામેલ થઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article